ભરૂચ : સમુદ્રમાંથી મળી આવેલા શિવલિંગની મંદિર બનાવી સ્થાપના કરાશે, આસ્થાના પ્રતીકને સમુદ્ર કિનારે પરત લઈ જવાયું, જુઓ વીડિયો

ભરૂચ : સમુદ્રમાં માછીમારી કરવા ગયેલા જંબુસરના કાવી ગામના માછીમારોને મધદરિયે શિવલિંગ મળી આવ્યા બાદ તેને કિનારે લાવવામાં આવ્યું હતું. આસ્થાનું કેન્દ્ર બનેલું શિવલિંગ હંગામી ધોરણે સ્થાનિક મંદિરમાં રાખવામાં આવ્યા બાદ ગ્રામજનોએ જંબુસરના કાવી કિનારે શિવલિંગની સ્થાપના કરી મંદિર બનાવવાનું નક્કી કર્યું છે.

| Updated on: Feb 14, 2024 | 11:39 AM

ભરૂચ : સમુદ્રમાં માછીમારી કરવા ગયેલા જંબુસરના કાવી ગામના માછીમારોને મધદરિયે શિવલિંગ મળી આવ્યા બાદ તેને કિનારે લાવવામાં આવ્યું હતું. આસ્થાનું કેન્દ્ર બનેલું શિવલિંગ હંગામી ધોરણે સ્થાનિક મંદિરમાં રાખવામાં આવ્યા બાદ ગ્રામજનોએ જંબુસરના કાવી કિનારે શિવલિંગની સ્થાપના કરી મંદિર બનાવવાનું નક્કી કર્યું છે. શિવલિંગને વાજતેગાજતે કવિના સમુદ્ર કિનારે લઇ જવાયું હતું.

નોંધનીય છે કે સમુદ્રમાંથી અઢી ફૂટ ઉંચાઇ તથા 100 કિલોથી વધુ વજન ધરાવતાં શિવલિંગને બહાર લાવી કાવીના કમલેશ્વર મહાદેવના મંદિરે મુકવામાં આવ્યું હતું. આ શિવલિંગ માછીમારોને દરિયામાં ખંભાત નજીકથી મળ્યું હતું. મંગળવારે સાંજના સમયે કમલેશ્વર મંદિરમાંથી શિવલિંગને વાજતેગાજતે કાવી બંદર ખાતે લઇ જવામાં આવ્યું હતું. અહીં મંદિરનું નિર્માણ કરવાનું નક્કી કરાયું છે.

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">