ભરૂચ લોકસભા ચૂંટણી પહેલા ઘમાસાણ : મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે શાબ્દિક જંગ, જુઓ વીડિયો

ભરૂચ :  ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનમાંથી કોણ ચૂંટણી લડશે તેને લઇને ઘમાસાણની સ્થિતિ ઉભી થઇ ગઇ છે.આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ઉમેદવાર બનાવી ભરૂચના મહાસંગ્રામમાં ઉતારી દીધા છે.જો કે સામે કોંગ્રેસમાંથી મુમતાજ પટેલ પણ દાવેદારી કરવા માટે તૈયાર છે ત્યારે સૌથી મહત્વનો સવાલ એ છે કે ભરૂચથી ભાજપને આખરે કોણ આપશે ટક્કર ???

| Updated on: Feb 22, 2024 | 9:51 AM

ભરૂચ :  ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનમાંથી કોણ ચૂંટણી લડશે તેને લઇને ઘમાસાણની સ્થિતિ ઉભી થઇ ગઇ છે.આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને ઉમેદવાર બનાવી ભરૂચના મહાસંગ્રામમાં ઉતારી દીધા છે.જો કે સામે કોંગ્રેસમાંથી મુમતાઝ પટેલ પણ દાવેદારી કરવા માટે તૈયાર છે ત્યારે સૌથી મહત્વનો સવાલ એ છે કે ભરૂચથી ભાજપને આખરે કોણ આપશે ટક્કર ???

બીજી તરફ ચૂંટણીનો જંગ રસપ્રદ બનતો જાય છે ચૈતર વસાવા અને મનસુખ વસાવાના સામસામે શાબ્દિક પ્રહાર રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવી રહ્યા છે. ચૈતર વસાવાએ જીતનો દાવો કર્યો છે તો સાંસદ મનસુખ વસાવાએ દાવાને પોકળ ગણાવ્યો હતો. વસાવા સામે વસાવાના આ જંગમાં ખરાખરીની રાજકીય ખેલ ખેલાવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

Input Credit : Vishal Pathak, Narmada

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">