Banaskatha : યાત્રાધામ અંબાજીથી કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કર્યો

યાત્રાધામ અંબાજીથી કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ થયો. દેવુસિંહ ચૌહાણે શક્તિપીઠ અંબાજીમાં દર્શન કર્યા. તો કલેક્ટરે માતાજીનું યંત્ર ભેટમાં આપ્યું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 11:52 AM

Banaskatha : યાત્રાધામ અંબાજીથી કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ થયો. દેવુસિંહ ચૌહાણે શક્તિપીઠ અંબાજીમાં દર્શન કર્યા. તો કલેક્ટરે માતાજીનું યંત્ર ભેટમાં આપ્યું. બનાસકાંઠામાં ભાજપની જન આશીર્વાદ યાત્રા 164 કિલોમીટરનું અંતર કાપી સદારામ બાપાના ધામ ટોટાણા ખાતે સમાપન થશે. આ રેલીમાં સાંસદ પરબત પટેલ, દિનેશ અનાવાડિયા, ગોરધન ઝડફિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંબાજીમાં વિવિધ જ્ઞાતિના આગેવાનો અને ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા.

નોંધનીય છેકે ભાજપના નવ નિયુક્ત 43 કેન્દ્રીય પ્રધાનોની જન આશીર્વાદ યાત્રા શરૂ થઇ ચૂકી છે. આ યાત્રામાં ગુજરાતના 5 કેન્દ્રીય પ્રધાનો એક પછી એક સામેલ થશે. રાજ્યકક્ષાના પ્રધાન દર્શના જરદોશે ગઇકાલે કરમસદથી આશીર્વાદ યાત્રા શરૂ કરી. તો આજે દેવુસિંહ ચૌહાણ અને મહેન્દ્ર મુંજપરા યાત્રા કાઢશે. આ સિવાય મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા પણ યાત્રા યોજશે.

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">