BANASKANTHA : બનાસ ડેરી PM મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પ્લાન્ટ સ્થાપશે

બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સહિત બોર્ડ ડિરેક્ટરો વારાણસી પહોંચ્યા છે. આ તમામે વારાણસીના સંભવિત પ્લાન્ટના સ્થળની મુલાકાત લીધી છે.

BANASKANTHA : બનાસ ડેરી PM મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પ્લાન્ટ સ્થાપશે
Banas Dairy to set up plant in PM Modi's constituency Varanasi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 10:29 AM

BANASKANTHA : બનાસ ડેરી PM મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં પ્લાન્ટ સ્થાપશે.પશુપાલકોને લાભ મળે તે માટે બનાસ ડેરી વારાણસીમાં નવો પ્લાન્ટ સ્થાપશે. આ પ્લાન્ટ પ્લાન્ટ માટે જમીનની ફાળવણી થતા જ ડેરીની ટિમ વારાણસી પહોંચી છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સહિત બોર્ડ ડિરેક્ટરો વારાણસી પહોંચ્યા છે. આ તમામે વારાણસીના સંભવિત પ્લાન્ટના સ્થળની મુલાકાત લીધી છે.

આ અંગે ટ્વીટ કરતા બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ લખ્યું કે, ભારતની આધ્યાત્મિક રાજધાની અને વડાપ્રધાન મોદીના મતવિસ્તારમાં વારાણસી બનાસ ડેરીનો નવો પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે તે જમીનની મેં બોર્ડ ડિરેક્ટરોની આખી ટીમ સાથે મુલાકાત લીધી.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">