મહીસાગરના આર્મી જવાનનું જમ્મુ-કાશ્મીરમાં નિધન, પાર્થિવ દેહને સન્માન સાથે વતન લવાશે

મહીસાગરના માખલીયા ગામના યુવકનું જમ્મુ કાશ્મીર ખાતે નિધન થયું છે. ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા રાજેશસિંહ રાઠોડનું લાંબી માંદગી બાદ સારવાર દરમિયાન નિધન થયું છે. ત્યારે પાર્થિવ દેહને સન્માન સાથે તેમના વતન લાવવામાં આવશે. ત્યાર બાદ ગાર્ડ ઓફ ઓનર સાથે તેમની અંતિમયાત્રા નીકળશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2023 | 6:10 PM

મહીસાગરના આર્મી જવાનનું જમ્મુ કાશ્મીરમાં નિધન થયું છે. આર્મીમાં ફરજ બજાવતા રાજેશસિંહ રાઠોડનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. જવાનના પાર્થિવ દેહને સન્માન સાથે વતન લાવવામાં આવશે. રાજેશસિંહ રાઠોડ પુનેની આર્મી હોસ્પિટલમાં દાખલ હતા.

આ પણ વાંચો મહીસાગર : એસટી બસ ન આવતી હોવાથી લોકો જોખમી મુસાફરી કરવા મજબૂર, જુઓ વીડિયો

મહીસાગરના માખલીયા ગામના યુવકનું જમ્મુ કાશ્મીર ખાતે નિધન થયું છે. ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા રાજેશસિંહ રાઠોડનું લાંબી માંદગી બાદ સારવાર દરમિયાન નિધન થયું છે. ત્યારે પાર્થિવ દેહને સન્માન સાથે તેમના વતન લાવવામાં આવશે. ત્યાર બાદ ગાર્ડ ઓફ ઓનર સાથે તેમની અંતિમયાત્રા નીકળશે.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">