ભગવાન શામળીયાને ધરાવાયો છપ્પન ભોગ અન્નકૂટ, દર્શન માટે ઉમટી ભીડ, જુઓ વીડિયો

પ્રસિદ્ધ શામળાજી મંદિર ખાતે દિવાળી નિમિત્તે અન્નકૂટ ધરવાયો હતો. શામળાજી મંદિરમાં ભગવાન વિષ્ણુ સમક્ષ અલગ અલગ પ્રકારના સુંદર વ્યંજનો તૈયાર કરીને ધરાવવામાં આવ્યા હતા. દિવાળીને લઈ ભગવાન શામળીયાને અન્નકૂટ ધરાવવામાં આવતો હોય છે. દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટતી હોય છે. શામળાજી મંદિરને પણ દિવાળીના તહેવારોને લઈ સુંદર રોશનીથી સજાવાયુ છે.

| Updated on: Nov 13, 2023 | 4:18 PM

શામળાજી મંદિરે દિવાળીના તહેવારને લઈ ભગવાન શામળીયા સમક્ષ છપ્પન ભોગ અન્નકૂટ ધરાવવાં આવ્યો હતો. ભગવાનને માટે 56 અલગ અલગ પ્રકારના સુંદર વ્યંજનો તૈયાર કરવામાં આવ્યા હતા. મિઠાઈ અને ફરસાણ, મુખવાસ સહિત ફળ ફળાદી પણ ભગવાનના અન્નકૂટમાં ધરાવાયા હતા.

આ પણ વાંચોઃ  ખેડૂતો અને પશુપાલકોની બચતની છેતરપિંડી આચરનારો 4 વર્ષે ઝડપાયો, કંપનીનો સંચાલક દારુ વેચતો હતો

દિવાળીના તહેવારોને લઈ શામળાજીમાં ભક્તોની ભીડ મોટી સંખ્યમાં ઉમટતી હોય છે. અગીયારસથી શરુ ભક્તોની ભીડ શરુ થતી હોય છે જે, દિવાળી, નવુ વર્ષ તેમજ લાભ પાંચમ સુધી ભક્તો દર્શન કરવા માટે પહોંચતા હોય છે. નવા વર્ષના આશીર્વાદ લેવા માટે શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે આવતા હોય છે. મંદિરને પણ સુંદર રોશની વડે શણગારવામાં આવ્યુ છે.

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સુરત: રૂરલ પોલીસે શંકાસ્પદ આયુર્વેદિક સિરપની બોટલો ઝડપી પાડી
સુરત: રૂરલ પોલીસે શંકાસ્પદ આયુર્વેદિક સિરપની બોટલો ઝડપી પાડી
ભરૂચ વિડીયો : મેરેજ સીઝનમાં માવઠાથી લગ્ન સમારંભના રંગમાં ભંગ પડ્યો
ભરૂચ વિડીયો : મેરેજ સીઝનમાં માવઠાથી લગ્ન સમારંભના રંગમાં ભંગ પડ્યો
આ ચાર રાશિના જાતકોને આજે સ્વાસ્થ્ય અંગે રાખવી કાળજી
આ ચાર રાશિના જાતકોને આજે સ્વાસ્થ્ય અંગે રાખવી કાળજી
ભરૂચ : વિરામ બાદ ફરી કમોસમી વરસાદ વરસ્યો,જુઓ વિડીયો
ભરૂચ : વિરામ બાદ ફરી કમોસમી વરસાદ વરસ્યો,જુઓ વિડીયો
ગુજરાતમાં ફરી કમોસમી વરસાદનો થશે કહેર !
ગુજરાતમાં ફરી કમોસમી વરસાદનો થશે કહેર !
કાર્તિકી મેળા દરમિયાન દુર્ઘટના, રાઈડ ખુલ્લી જતા માતા પુત્રી ફંગોળાયા
કાર્તિકી મેળા દરમિયાન દુર્ઘટના, રાઈડ ખુલ્લી જતા માતા પુત્રી ફંગોળાયા
ગાંધીનગર: પોલીસ લખેલા બોર્ડવાળી કારે સર્જ્યો અકસ્માત
ગાંધીનગર: પોલીસ લખેલા બોર્ડવાળી કારે સર્જ્યો અકસ્માત
રાજ્યમાં ફરી સાત દિવસ સુધી માવઠાની આગાહી, ધરતીપુત્રોની વધી ચિંતા
રાજ્યમાં ફરી સાત દિવસ સુધી માવઠાની આગાહી, ધરતીપુત્રોની વધી ચિંતા
જુનાગઢમાં ક્રેડિટ બેંકએ ફુલેકુ ફેરવતા 4000 ખાતેદારોના કરોડો અટવાયા
જુનાગઢમાં ક્રેડિટ બેંકએ ફુલેકુ ફેરવતા 4000 ખાતેદારોના કરોડો અટવાયા
અમિત શાહે સોમનાથ મહાદેવના કર્યા દર્શન કરી લીધો આ સંકલ્પ- વીડિયો
અમિત શાહે સોમનાથ મહાદેવના કર્યા દર્શન કરી લીધો આ સંકલ્પ- વીડિયો
g clip-path="url(#clip0_868_265)">