Ahmedabad : નવરંગપુરાના હાર્ડવેરના વેપારીના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો

ભાડુઆતોના ત્રાસથી કંટાળીને સંજય શાહે 11મી ઓગસ્ટના રોજ દહેગામ નજીક નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. પરિવારજનોએ ઘરમાં તપાસ કરતા સંજય શર્માએ લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 7:20 AM

Ahmedabad : શહેરના નવરંગપુરાના હાર્ડવેરના વેપારીના આપઘાતમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ કેસની તપાસમાં સામે આવ્યું છે કે ભાડુઆતોની ધમકીથી કંટાળીને દુકાન માલિકે આપઘાત કર્યો હતો. નવરંગપુરામાં રહેતા મૃતક સંજય શર્મા રખિયાલમાં હાર્ડવેરની દુકાન ધરાવે છે. જ્યાં તેમની માલિકીની કેટલીક દુકાનો ભાડે આપેલી છે. જોકે ભાડુઆતો આ દુકાન ખાલી કરવાને બદલે માલિક સંજય શર્માને ધમકી આપતા હતા.

ભાડુઆતોના ત્રાસથી કંટાળીને સંજય શાહે 11મી ઓગસ્ટના રોજ દહેગામ નજીક નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. પરિવારજનોએ ઘરમાં તપાસ કરતા સંજય શર્માએ લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી. જેમાં દુકાન ખાલી નહીં કરીને ભાડુઆતો ધમકી આપતા હોવાનો ઉલ્લેખ કરાયો હતો. સ્યુસાઇડ નોટના આધારે મૃતકના પત્નીએ નવરંગપુરા પોલીસ મથકે 6 લોકો સામે ગુનો નોંધાવ્યો છે. તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

નોંધનીય છેકે  છેલ્લા ઘણા સમયથી અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરમાં વ્યાજખોરના ત્રાસ અને આર્થિક સંકડામણને કારણે આપઘાતના કેસમાં વધારો થઇ રહ્યો છે. અને, રાજયમાં વિદ્યાર્થીઓ પણ અભ્યાસના બોજ તળે આપઘાત કરી રહ્યાં છે. ત્યારે નવરંગપુરાના વેપારીના આપઘાત કેસમાં ધાકધમકીનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.

 

આ પણ વાંચો : Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 20 ઓગસ્ટ: પ્રેમીઓને મળી શકે આજે મુલાકાતનો ચાન્સ, મન-ગમતા મહેમાનોનું થશે આગમન

આ પણ વાંચો : Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 20 ઓગસ્ટ: કામ-કાજની જગ્યા પર સર્જાઈ શકે છે સમસ્યાઓ, પેટ સબંધિત બીમારીઓ કરી શકે પરેશાન

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">