AHMEDABAD : 144મી રથયાત્રાને લઇને પૂરજોશમાં તૈયારી, નગરચર્યાના રૂટ પર પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 144મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે રથયાત્રાને લઇને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2021 | 11:33 PM

AHMEDABAD : સોમવારે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 144મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે રથયાત્રાને લઇને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નાથ જે રૂટ પર નગરચર્યાએ નીકળવાના છે, ત્યાં પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ફૂટ પેટ્રોલિંગ કરીને રિહર્સલ કર્યું. આ ઉપરાંત રથયાત્રાને લઇને પોલીસની બેઠક પણ મળી. તો બીજી તરફ જે ખલાસી ભાઇઓ રથ ખેંચવાના છે, તેમના માટે કોરોના ટેસ્ટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું.

મોસાળથી આજે નિજ મંદિર પરત ફર્યા બાદ ભગવાનની નેત્રોત્સવ વિધિ અને ધ્વજારોહણ વિધિ કરવામાં આવી. વિધિ બાદ સાધુ-સંતો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં એક હજારથી વધુ સાધુ-સંતોને માલપૂઆ અને દૂધપાકનો પ્રસાદ લીધો.તો મહંત દિલીપદાસજી મહારાજે ભક્તોને ઘરે બેસી રથયાત્રાના દર્શન કરવા અપીલ કરી છે.

 

Follow Us:
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">