Ahmedabad: લોકોની લાગણી છે કે મારે રાધનપુરથી જ ચૂંટણી લડવી જોઈએઃ અલ્પેશ ઠાકોર

પેટા ચૂંટણીમાં મળેલી હાર ઉપર અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું કે આ માત્ર એક અકસ્માત હતો અને તેને ભૂલીને લોકો હવે આગળ વધ્યા છે. આવા અકસ્માત વારંવાર ન થાય આ ઉપરાંત આવી ગેરસમજ વારંવાર ન થાય.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 2:47 PM

અલ્પેશ ઠાકોરે ચૂંટણીને લઇને હૂંકાર કર્યો હતો કે હું રાધનપુર બેઠક પરથી જ ચૂંટણી લડવાનો છું. તેમણે પોતાના વિરોઘી ભાજપના જ નેતાઓને ચીમકી આપી હતી કે મારા વિરોધીઓને નહિ ફાવવા દઉ. તેમણે આડકતરી રીતે ભાજપના જ સ્થાનિક નેતાઓ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વિરોધીઓને જે કરવું હોય તે કરી લે, હું ચૂંટણી રાધનપુર બેઠક પરથી જ લડવાનો છું.

અત્યારે હું લોકોને મળવા આવું છું અને એના આધારે જ હું છાતી ઠોકીને રાધનપુરથી ટિકિટ માગું છું. આ હુંકાર છે પૂર્વ ધારાસભ્ય અને હાલના ભાજપના નેતા અલ્પેશ ઠાકોરના. અલ્પેશ ઠાકોરે ફરી એક વખત રાધનપુરમાંથી જ ચૂંટણી લડવાની ઇચ્છા અને દાવેદાર વ્યક્ત કરતાં જ રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. પાછલા દિવસોમાં હજારો લોકોને મળ્યો શ્રેષ્ઠીઓને મળ્યો સમાજના લોકોને મળ્યો તમામની લાગણી છે કે હું રાધનપુરથી જ ચૂંટણી લડવી છે. તે મુજબ મેં મારી ઇચ્છા વ્યક્ત કરી પરંતુ ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ અને પ્રદેશ કમિટી નક્કી કરતી હોય છે કોને અને ક્યાંથી ટિકિટ આપવી અને ચૂંટણી લડાવી કે કેમ.

આ ઉપરાંત પેટા ચૂંટણીમાં મળેલી હાર ઉપર અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું કે આ માત્ર એક અકસ્માત હતો અને તેને ભૂલીને લોકો હવે આગળ વધ્યા છે. આવા અકસ્માત વારંવાર ન થાય આ ઉપરાંત આવી ગેરસમજ વારંવાર ન થાય. રાધનપુરમાં પાણી શિક્ષણ આરોગ્ય સહિત અનેક મુદ્દાઓ એક જટિલ પ્રશ્ન છે અને તેના માટે જ હું પ્રબળ ઈચ્છા લઈને નીકળ્યો છું. આ સિવાય પણ જો પાર્ટીને યોગ્ય લાગે અને અન્ય કોઈ જવાબદારી આપે તો પણ હું નિભાવવા તૈયાર છું.

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">