Ahmedabad : ડીપીએસ-ઇસ્ટ સ્કૂલની માન્યતા રદ થવા મામલે વાલીમંડળે શિક્ષણ વિભાગને રજુઆત કરી

ડીપીએસ-ઇસ્ટ સ્કૂલની માન્યતા રદ થઇ છે. જેના કારણે ભોગવવવાનો વારો શાળાના વિદ્યાર્થીઓને આવી રહ્યો છે. ડીપીએસ ઇસ્ટ સ્કૂલના વાલીમંડળે શિક્ષણ વિભાગને આ અંગે રજૂઆત કરી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 11:57 PM

Ahmedabad : શહેરની ડીપીએસ-ઇસ્ટ સ્કૂલની માન્યતા રદ થઇ છે. જેના કારણે ભોગવવવાનો વારો શાળાના વિદ્યાર્થીઓને આવી રહ્યો છે. ડીપીએસ ઇસ્ટ સ્કૂલના વાલીમંડળે શિક્ષણ વિભાગને આ અંગે રજૂઆત કરી. વાલીમંડળે પ્રાથમિક શિક્ષણ નિયામક એમ.આઇ.જોશીને રજૂઆત કરી હતી કે જેમ બને એમ સ્કૂલની માન્યતા અંગેનો નિર્ણય ઝડપથી લેવામાં આવે. જેથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર ન પહોંચે. જે વાલીઓ અગાઉ ડીપીએસ સ્કૂલનો વિરોધ નોંધાવતા હતા તે જ વાલીઓએ શાળા તરફી રજૂઆત કરી અને શિક્ષણ નિયામનકને જણાવ્યું કે સ્કૂલ સારી છે, અને તેઓ તેમના બાળકોને ત્યાં ભણાવવા માગે છે. જેથી સત્વરે નિર્ણય લેવાય. જે બાદ નિયામકે બને એટલું જલ્દી નિર્ણય લેવા માટેનું આશ્વાસન આપ્યું હતું. મહત્વનું છે કે, નિત્યાનંદ કાંડ અને બોગસ NOC બનાવી શિક્ષણ શિક્ષણ વિભાગ સાથે ફોર્જરી આચરનાર DPS- ઇસ્ટની માન્યતા રદ કરવામાં આવી હતી.

 

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">