Accident: રાજકોટ જામનગર હાઈવે પર કાર અને બાઈક વચ્ચે થયો અકસ્માત, એકનું ઘટના સ્થળે મોત, જુઓ Video

રાજકોટ જામનગર હાઈવે પર ધ્રોલ પાસે અકસ્માત થયો છે. જામનગર હાઈવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં 1નું મોત થયુ છે. અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 12:08 PM

Rajkot : રાજ્યમાં વારંવાર અકસ્માતની ઘટના સામે આવે છે. આવી જ એક અકસ્માતની ઘટના રાજકોટ જામનગર હાઈવે પર ધ્રોલ પાસે અકસ્માત થયો છે. જામનગર હાઈવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં 1નું મોત થયુ છે. અકસ્માતમાં એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ છે. તો અન્ય વ્યક્તિને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડાયો છે.

આ પણ વાંચો : Rajkot : સરકાર અને નેફ્રોલોજી ડૉક્ટર્સ વચ્ચેની લડાઈમાં દર્દીઓને હાલાકી, ડાયાલિસિસના દર્દીઓને થઇ રહ્યા ધક્કા, જૂઓ Video

તો બીજી તરફ આ અગાઉ જૂનાગઢના કેશોદમાં સામે આવી હતી. જૂનાગઢના કેશોદમાં પોસ્ટ ઓફિસ નજીક ભયંકર અકસ્માત સર્જોયો હતો. ક્રેઈન રીવર્સ લેવા જતા દરમિયાન મોપેડ સાથે ટક્કર થતા આ અકસ્માત સર્જોયો હતો. આ અકસ્માતમાં મોપેડ ચાલક યુવતીનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. અકસ્માત સર્જાતા ક્રેઇન ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">