રાજકોટ વીડિયો : રામનાથ મંદિરમાં યુવાનોએ નશેડીની જેમ નાચી મંદિરમાં રીલ્સ બનાવતા ભક્તોમાં રોષ, 3 યુવકની ધરપકડ

રાજકોટના રામનાથ મંદિરમાં 3 યુવાનોએ અશોભનિય વર્તન કર્યુ હોવાની ઘટના બની છે. તેમજ યુવાનોએ નશેડી જેમ નાચી મંદિરમાં રીલ્સ બનાવી હતી. તેમજ પોલીસે 3 રીલ્સ બનાવનાર 3 યુવાનોની ધરપકડ કરવામાં આવી છે.

Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 08, 2024 | 11:41 AM

Rajkot : સોશિયલ મીડિયા પર છવાઈ જવાની ઘેલછામાં અત્યારે અનેક યુવાનો અવનવા પ્રકારની રીલ્સ બનાવતા હોય છે. જેમાં ઘણી વાર યુવાનો જીવના જોખમે પણ રીલ્સ બનાવતા હોય છે. રાજકોટમાં ફરી એકવાર આ પ્રકારની રીલ્સ બનાવેલી સામે આવી છે.

રાજકોટના રામનાથ મંદિરમાં 3 યુવાનોએ અશોભનિય વર્તન કર્યુ હોવાની ઘટના બની છે. તેમજ યુવાનોએ નશેડી જેમ નાચી મંદિરમાં રીલ્સ બનાવી હતી. તેમજ પોલીસે 3 રીલ્સ બનાવનાર 3 યુવાનોની ધરપકડ કરવામાં આવી છે.જયદીપ વાડોદરા, શિવમ જાડેજા અને મયુર કુભારાની ધરપકડ કરી છે. 3 યુવકો મંદિરમાં નશો કર્યો હોય તેવો અભિનય કરતા ભક્તોમાં રોષ જોવા મળ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">