વલસાડમાં ઓમિક્રોન સંક્રમિત દેશોમાંથી 12 લોકો આવ્યા, તમામને ક્વોરન્ટાઈન કરાયા

વિશ્વભરમાં ઓમિક્રોન(Omicron)  વેરિયન્ટને લઈને હાહાકાર છે. ત્યારે ઓમિક્રોન વેરિયન્ટ જે દેશમાં ફેલાયેલો છે તેવા જોખમી દેશમાંથી 12 લોકો વલસાડ(Valsad) જિલ્લામાં આવ્યા છે. જેથી વલસાડ આરોગ્ય વિભાગ(Health Department)  દોડતું થઈ ગયુ છે.આ તમામ મુસાફરોને ક્વોરન્ટાઈન કરી તમામના RT-PCR ટેસ્ટ કરાયા હતા. જો કે, તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. છતા સાવચેતીના ભાગરૂપે તમામને ક્વોરન્ટાઈન કરી દેવાયા છે. […]

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 6:15 PM

વિશ્વભરમાં ઓમિક્રોન(Omicron)  વેરિયન્ટને લઈને હાહાકાર છે. ત્યારે ઓમિક્રોન વેરિયન્ટ જે દેશમાં ફેલાયેલો છે તેવા જોખમી દેશમાંથી 12 લોકો વલસાડ(Valsad) જિલ્લામાં આવ્યા છે. જેથી વલસાડ આરોગ્ય વિભાગ(Health Department)  દોડતું થઈ ગયુ છે.આ તમામ મુસાફરોને ક્વોરન્ટાઈન કરી તમામના RT-PCR ટેસ્ટ કરાયા હતા.

જો કે, તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. છતા સાવચેતીના ભાગરૂપે તમામને ક્વોરન્ટાઈન કરી દેવાયા છે. 7 દિવસ માટે હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.વલસાડ જિલ્લામાં સિંગાપોર થી ૨, બ્રાઝિલથી ૧ ,યુ.કે થી ૬, બાંગ્લાદેશથી ૧ અને સાઉથ આફ્રિકાથી ૨ લોકો આવ્યા છે.

આ પણ વાંચો : Surat: સુરતમાં શ્રીનગર જેવી ઠંડી, સતત બીજા દિવસે પણ વરસાદનું જોર યથાવત

આ પણ વાંચો :  Kutch Ranotsavની શરૂઆત, વિદેશી પ્રવાસીઓ ન આવ્યા, દેશી પ્રવાસીઓનો ધસારો

Follow Us:
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">