રાજ્યમાં CORONAના નવા 252 કેસ નોંધાયા, એક દર્દીનું મૃત્યુ

રાજ્યમાં CORONA સંક્રમણમાં મોટા પ્રમાણમાં નિયંત્રણ આવી રહેલું દેખાઈ રહ્યું છે. રાજ્યમાં 6 ફેબ્રુઆરી શનિવારના દિવસે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 252 કેસ સામે આવ્યા.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 06, 2021 | 9:02 PM

રાજ્યમાં CORONA સંક્રમણમાં મોટા પ્રમાણમાં નિયંત્રણ આવી રહેલું દેખાઈ રહ્યું છે. રાજ્યમાં 6 ફેબ્રુઆરી શનિવારના દિવસે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 252 કેસ સામે આવ્યા, જ્યારે કોરોનાથી માત્ર એક દર્દીનું મૃત્યુ થયું છે. આજે સામે આવેલા નવા 252 કેસમાં સૌથી વધુ વડોદરામાં 81 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 71 કેસ તેમજ ગ્રામ્યમાં 10 નવા કેસ સામે આવ્યા છે.

 

 

અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં માત્ર 40 નવા કેસ સામે આવ્યા છે. સુરતમાં 27, રાજકોટમાં 29 નવા કેસ નોંધાયા છે. રાજ્યના 10 જિલ્લામાં એક પણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસની વાત કરીએ તો હાલ 2,491 એક્ટીવ કેસ છે. આજે 401 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈ સાજા થતાં તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો: કટ્ટરપંથી શીખ સંગઠન અને પાકિસ્તાનના ટ્વીટર હેન્ડલ ખેડૂતોને ઉશ્કેરી રહ્યા છે: ત્રિવેન્દ્રસિંહ રાવત

Follow Us:
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">