Devbhumi Dwarka: ખંભાળિયામાં ફરી ગુંજ્યો ગૌશાળાનો મુદ્દો, આંદોલનકારી 44 ગૌભક્તોએ શહેરમાં બેનરો લગાવ્યા

શહેરમાં રઝળતી ગાયો માટે ગૌશાળાની માંગ કરાઈ હતી. જેને લઈને અગાઉ પણ આંદોલન થયું હતું. ત્યારે ફરી આંદોલનકારી 44 ગૌભક્તોએ શહેરમાં બેનરો લગાવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2021 | 11:19 AM

દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાના મુખ્યમથક જામ ખંભાળિયામાં ફરી ગૌશાળાનો મુદ્દો ગુંજ્યો છે. અગાઉ પણ 44 ગૌભક્તો (Gau bhakts) દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. ચૂંટણીના સમયે ભાજપની સભામાં ગૌશાળા બાબતની વાત કરવામાં આવી હતી. પરંતુ કોઈ નિવેડો ના આવતા ફરી મુદ્દો ઉગ્ર બન્યો છે.

 

 

શહેરમાં રઝળતી ગાયો માટે ગૌશાળાની માંગ કરાઈ હતી. જેને લઈને અગાઉ પણ આંદોલન થયું હતું. ત્યારે ફરી આંદોલનકારી 44 ગૌભક્તોએ શહેરમાં બેનરો લગાવ્યા છે. બેનરમાં લોલીપોપ સાથે ગૌભકતોના ફોટા જોવા મળ્યા છે. નગર પાલિકા ચૂંટણી સમયે ગૌશાળા મુદ્દો ઉગ્ર બન્યો હતો.

 

ભાજપના સભ્યોએ ગૌશાળા બનાવવાનો વાયદો કર્યો હતો. પરંતુ ગૌભક્તનું કહેવું છે કે, ગૌભક્તોને લોલીપોપ આપી લાગણીનું ખૂન કર્યું છે. આવનારા દિવસોમાં ગૌશાળાને લઈને કોઈ નિરાકરણ નહીં આવે તો મુદ્દો ઉગ્ર બની શકે છે.

 

આ પણ વાંચો: Sabarkantha News Roundup: ઈડરમાં રથયાત્રાની તૈયારી, ગાંઠીયાલના જવાનની અંતિમ વિદાય, સખી મંડળમાં થઈ છેતરપિંડી

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">