Gandhinagar : કલોલમાં કોલેરાથી 9 વર્ષીય બાળકીનું મોત, છેલ્લા 4 દિવસમાં 4 લોકોના મોત

ગાંધીનગરના કલોલમાં કોલેરાએ (Cholera) ભરડો લીધો છે. કોલેરાને કારણે 9 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2021 | 11:19 AM

કલોલના પૂર્વ વિસ્તારને કોલેરાગ્રસ્ત (Cholera) જાહેર કરતાં હવે આ વિસ્તારમાં રહેતાં સ્થાનિકોમાં ડર પેસી ગયો છે. પાણીનો સપ્લાય બંધ કરી અને ટેન્કર મારફતે તંત્ર પાણી પહોંચાડી રહ્યું છે. તો બીજી તરફ 10 હજારથી વધુ લોકોની વસ્તી ધરાવતાં આ વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વે કરવા માટે તંત્રએ કવાયત હાથ ધરી છે. સર્વે કરવા માટે કલોલ નગર પાલિકાની (Kalol Nagar Palika ) આરોગ્ય ટીમ ઓછી પડી છે. ત્યારે આસપાસના વિસ્તારમાંથી સર્વે કરવા આરોગ્ય ટીમ મંગાવવાની તંત્રને ફરજ પડી છે.

કલોલ પૂર્વમાં ઝાડા-ઊલ્ટીના કેસમાં વધુ એક 9 વર્ષની બાળકીનું મોત થયું છે. પાણીજન્ય રોગચાળો કલોલ મધ્યમાં પણ વકર્યો છે. કોલેરાએ નવા વિસ્તારોને ઝપેટમાં લેવાની શરૂઆત કરી છે. પાણીના નમૂનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 344 નમૂનામાંથી 252 સેમ્પલમાં ક્લોરિનનો નેગેટિવ રીપોર્ટ આવ્યો છે. કોલેરાને પગલે રહીશોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. છેલ્લાં 4 દિવસ દરમિયાન ઝાડા – ઊલ્ટીને કારણે 3 બાળક સહિત 4 લોકોના મોત નીપજ્યાં છે.

Follow Us:
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">