Ahmedabadમાં કોરોનાના કેસ વધતા ખાણી-પીણી બજાર કરાવાયા બંધ, તંત્રની બેવડી નીતિ સામે આક્રોશ

Ahmedabadમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ઉછાળો થયો.એ સાથે જ પશ્ચિમ અમદાવાદના ખાણી-પાણી બજારો સીધા તંત્રના નિશાને આવી ગયા.ણી-પીણી બજારમાં તમામ નિયમોની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે

Niyati Trivedi
| Edited By: | Updated on: Mar 09, 2021 | 10:40 AM

Ahmedabadમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ઉછાળો થયો.એ સાથે જ પશ્ચિમ અમદાવાદના ખાણી-પાણી બજારો સીધા તંત્રના નિશાને આવી ગયા. . અમદાવાદમાં ચૂંટણીની રેલીઓમાં નેતાઓએ લોકોના ટોળા ભેગા કર્યા.તો ક્રિકેટ મેચમાં પણ હજારો લોકો બિંદાસ એકઠા થઈ રહ્યાં છે. આ સમયે સોશિયલ ડિસ્ટન્સ કે માસ્ક સહિતના નિયમો જાળવવાનું તંત્ર ભૂલી જાય છે. પરંતુ ખાણી-પીણી બજારમાં તમામ નિયમોની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. આ પ્રકારની કાર્યવાહીથી હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકોના વેપાર-ધંધાને ફટકો પડે છે. અમદાવાદીઓમાં પણ તંત્રના બેવડા વલણ સામે આક્રોશ વધ્યો છે. જો હોટલ-રેસ્ટોરન્ટમાં નિયમોનું પાલનના નામે કાર્યવાહી કરાઈ. તો તમામ રાજકીય પક્ષના નેતાઓ સામે પણ પગલા લેવાવા જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોઈને ખોળ અને કોઈને ગોળ એવી બેવડી નીતિ બદલવી જોઈએ તેવો લોકોનો મત છે.

 

Follow Us:
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">