Banaskantha: ડીસાની હેત હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી 5 દર્દીના મોત થયાનો પરિજનોનો આરોપ
બનાસકાંઠાના ડીસામાં કોરોના વાઈરસનો કેર યથાવત છે અને ઓક્સિજનની અછતના કારણે 5 દર્દીના મોતનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હેત હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી 5 દર્દીના મોત થયાનો પરિજનોનો આરોપ છે.
બનાસકાંઠાના ડીસામાં કોરોના વાઈરસનો કેર યથાવત છે અને ઓક્સિજનની અછતના કારણે 5 દર્દીના મોતનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હેત હોસ્પિટલમાં ઓક્સિજનની અછતથી 5 દર્દીના મોત થયાનો પરિજનોનો આરોપ છે. બનાસકાંઠા જિલ્લામાં આવતો ઓક્સિજનનો જથ્થો હોસ્પિટલમાં પહોંચ્યો જ નહીં અને ગઈકાલે દર્દીઓના મૃત્યું થયા હતા.
આ પણ વાંચો: Ahmedabad: ઓઢવમાં આવેલા ગૉડાઉનમાં લાગી ભીષણ આગ, જુઓ VIDEO
Follow Us
Latest Videos
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
