મુકેશ અંબાણીના ઘર ‘એન્ટિલિયા’ બન્યું રામ મય, આ વીડિયો તમારૂ મન મોહી લેશે

સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે અને જાણે દિવાળીનો તહેવાર હોય તેવો લોકોમાં ઉત્સાહ છે. આ સ્થિતિમાં દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર 'એન્ટીલિયા'ને પણ ભગવાન શ્રી રામની થીમ પર શણગારવામાં આવ્યું છે. 'એન્ટિલિયા'ને જય શ્રી રામ અને લાઇટિંગ દ્વારા શણગારવામાં આવ્યું છે.

| Updated on: Jan 22, 2024 | 11:50 AM

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આજે ભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રી રામ પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ મહોત્સવની ઉજવણી હાલ સમગ્ર દેશમાં થઈ રહી છે. સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે અને જાણે દિવાળીનો તહેવાર હોય તેવો લોકોમાં ઉત્સાહ છે. આ સ્થિતિમાં દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર ‘એન્ટીલિયા’ને પણ ભગવાન શ્રી રામની થીમ પર શણગારવામાં આવ્યું છે. ‘એન્ટિલિયા’ને જય શ્રી રામ અને લાઇટિંગ દ્વારા શણગારવામાં આવ્યું છે.

આ પણ વાંચો : દિગ્ગજ ઉદ્યોગપતિઓ આવ્યા રામલલ્લાના ચરણે, વીડિયો

 

Follow Us:
હિંમતનગરમાં દોડતા બેફામ ડમ્પરે સર્જેલા અકસ્માતમાં વધુ એકનું મોત, જુઓ
હિંમતનગરમાં દોડતા બેફામ ડમ્પરે સર્જેલા અકસ્માતમાં વધુ એકનું મોત, જુઓ
મહેસાણા: ડૉ. બાબાસાહેબ આંબેડકર બ્રિજની દુર્દશા, પુલ પર ઠેર-ઠેર ગાબડાં
મહેસાણા: ડૉ. બાબાસાહેબ આંબેડકર બ્રિજની દુર્દશા, પુલ પર ઠેર-ઠેર ગાબડાં
વિસાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો, રસ્તાઓ પર ફરી વળ્યાં પાણી
વિસાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો, રસ્તાઓ પર ફરી વળ્યાં પાણી
અમદાવાદમાં પ્રી-પ્રાયમરી શાળાઓના સંચાલકોમાં રોષ
અમદાવાદમાં પ્રી-પ્રાયમરી શાળાઓના સંચાલકોમાં રોષ
કલેકટરને આવેદન આપી ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માગ
કલેકટરને આવેદન આપી ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માગ
ઓઝત-2 ડેમમાંથી શંકાસ્પદ હાલતમાં મળ્યો સિંહનો મૃતદેહ- હત્યાની આશંકા
ઓઝત-2 ડેમમાંથી શંકાસ્પદ હાલતમાં મળ્યો સિંહનો મૃતદેહ- હત્યાની આશંકા
રતનપુર ગામમાં 200 કરતાં વધારે ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાયા
રતનપુર ગામમાં 200 કરતાં વધારે ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાયા
વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી
વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી
કાયમી શિક્ષક ભરતીની માગ સાથે TET- TAT પાસ ઉમેદવારોનુ સરકાર સામે આંદોલન
કાયમી શિક્ષક ભરતીની માગ સાથે TET- TAT પાસ ઉમેદવારોનુ સરકાર સામે આંદોલન
SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયો
SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">