AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિગ્ગજ ઉદ્યોગપતિઓ આવ્યા રામલલ્લાના ચરણે, જુઓ વીડિયો

અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક ટૂંક સમયમાં થવાનો છે. પીએમ નરેન્દ્ર મોદી આ કાર્યક્રમના મુખ્ય અતિથી છે. રામ મંદિરના અભિષેક માટે 84 સેકન્ડ ખૂબ જ શુભ સમય છે. શુભ સમય 12.29 મિનિટ 8 સેકન્ડથી 12.30 મિનિટ 32 સેકન્ડ સુધીનો છે. PM મોદી છેલ્લા 11 દિવસથી પ્રાણ પ્રતિષ્ઠા માટે અનુષ્ઠાન કરી રહ્યા છે. બીજી તરફ અયોધ્યામાં રામ મંદિરને સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યું છે અને બાલ રામના સ્વાગત માટે તૈયાર છે.

દિગ્ગજ ઉદ્યોગપતિઓ આવ્યા રામલલ્લાના ચરણે, જુઓ  વીડિયો
Ayodhya
| Updated on: Jan 22, 2024 | 12:00 PM
Share

અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક ટૂંક સમયમાં થવાનો છે. પીએમ નરેન્દ્ર મોદી આ કાર્યક્રમના મુખ્ય અતિથી છે. રામ મંદિરના અભિષેક માટે 84 સેકન્ડ ખૂબ જ શુભ સમય છે. શુભ સમય 12.29 મિનિટ 8 સેકન્ડથી 12.30 મિનિટ 32 સેકન્ડ સુધીનો છે. PM મોદી છેલ્લા 11 દિવસથી પ્રાણ પ્રતિષ્ઠા માટે અનુષ્ઠાન કરી રહ્યા છે. બીજી તરફ અયોધ્યામાં રામ મંદિરને સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યું છે અને બાલ રામના સ્વાગત માટે તૈયાર છે.

ઈશા અંબાણી અને તેમના પતિ આનંદ પીરામલ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર પહોંચ્યા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર પહોંચ્યા

Reliance Jio Infocomm Ltd ના ચેરમેન આકાશ અંબાણી તેમની પત્ની શ્લોકા મહેતા સાથે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર પહોંચ્યા

ઉદ્યોગપતિ અનિલ અંબાણી પહોંચ્યા પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">