Uttarakhand દુર્ઘટનામાં મોત પામેલા નાગરિકોને અમિત શાહે રાજ્યસભામાં આપી શ્રદ્ધાંજલિ, કહ્યું રાહત બચાવ કાર્ય પુરજોશમાં
Uttarakhand: રાજ્યસભામાં ગૃહપ્રધાન અમિત શાહે ઉત્તરાખંડમાં થયેલા નાગરિકોના મોત પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી, સાથે જ કહ્યું છે,,ITBના 450 જવાનો, NDRFની પાંચ ટીમ, ભારતીય વાયુસેનાની 8 ટીમ હજુ પણ બચાવ કાર્ય અભિયાનમાં લાગેલી છે
Uttarakhand: રાજ્યસભામાં ગૃહપ્રધાન અમિત શાહે ઉત્તરાખંડમાં થયેલા નાગરિકોના મોત પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી, સાથે જ કહ્યું છે,,ITBના 450 જવાનો, NDRFની પાંચ ટીમ, ભારતીય વાયુસેનાની 8 ટીમ હજુ પણ બચાવ કાર્ય અભિયાનમાં લાગેલી છે. 7 ફેબ્રુઆરી 2021ના રોજ બનેલી આ ઘટના હિમસ્ખલનને કારણે થઈ છે.
Latest Videos
Latest News