AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Death: થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં આગ લાગતા 25 બાળકો થયા ભડથુ, 16 વિદ્યાર્થીઓ ગંભીર રીતે દાઝ્યા – Video

થાઈલેન્ડમાં એક સ્કૂલબસમાં એકાએક ભીષણ આગ લાગી ગઈ. આ સમયે બસમાં 44 વિદ્યાર્થી સહિત 5 શિક્ષકો સવાર હતા. જૈ પૈકી 25 વિદ્યાર્થીઓના આગમાં દાઝી જવાથી મોત થયા છે. જ્યારે 16 વિદ્યાર્થીઓ ગંભીર રીતે દાઝ્યા છે, જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2024 | 7:12 PM
Share

થાઈલેન્ડમાંથી ભીષણ આગની ઘટના સામે આવી છે. બેંગકોકના ખુખોટ વિસ્તારમાં સ્કૂલ બસ શાળાથી પરત ફરી રહી હતી. તે દરમિયાન સ્કૂલ બસમાં અચાનક આગ ફાટી નીકળતા 25 વિદ્યાર્થી બસમાં જ ભડથુ થઈ ગયા. મળતી માહિતી અનુસાર બસમાં કુલ 44 બાળકો અને પાંચ શિક્ષકો હાજર હતા. ગંભીર રીતે દાઝી ગયેલા 16 વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આગની જાણ થતા જ સ્થાનિક ફાયર વિભાગના જવાનો સમયસર દોડી આવ્યા હતા અને બાળકોને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

જોકે ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે બસનું ટાયર ફાટવાના કારણે આગ લાગી હતી. ત્યાંના થાઈલેન્ડના વડાપ્રધાન પટોન્ગટાર્ન શિનાવાત્રાએ અકસ્માતમાં જીવ ગુમાવનારાં બાળકોનાં પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

વિશ્વના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">