Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fire Insurance : શું છે ફાયર ઈન્સ્યોરન્સ, કંઈ પરિસ્થિતિમાં મળે છે લાભ, શું છે તેની કિંમત, જાણો સમગ્ર વિગત

ફાયર ઈન્સ્યોરન્સ હેઠળ જો આગને કારણે પોલિસીધારકની મિલકતને નુકસાન થાય છે, તો વીમા કંપની તે નુકસાનની ભરપાઈ કરે છે.

Fire Insurance : શું છે ફાયર ઈન્સ્યોરન્સ, કંઈ પરિસ્થિતિમાં મળે છે લાભ, શું છે તેની કિંમત, જાણો સમગ્ર વિગત
Fire insurance ( Symbolic photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 8:44 AM

આજના સમયમાં વીમાનું (Insurance) મહત્વ ઘણું વધી ગયું છે. સામાન્ય રીતે તમે જીવન વીમો, આરોગ્ય વીમો, મોટર વાહન વીમા વિશે સાંભળ્યું જ હશે. પરંતુ આજે અમે તમને ફાયર ઈન્સ્યોરન્સ વિશે કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ. ફાયર ઈન્સ્યોરન્સ (Fire Insurance) હેઠળ જો આગને કારણે પોલિસીધારકની મિલકતને નુકસાન થાય છે, તો વીમા કંપની તે નુકસાનની ભરપાઈ કરે છે. જે કંપનીઓ ફાયર ઈન્સ્યોરન્સ વેચે છે, તેઓ આગના જુદા જુદા સંજોગો અનુસાર કવર આપે છે. પોલિસીબઝાર.કોમ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, ભારતમાં ચોક્કસ પોલિસી, કોમ્પ્રીહેન્સિવ પોલિસી, ફ્લોટિંગ પોલિસી, રિપ્લેસમેન્ટ પોલિસી વગેરે સહિત અનેક પ્રકારના ફાયર ઇન્શ્યોરન્સ ઉપલબ્ધ છે.

બહુ જ કામની ચીજ છે ફાયર ઈન્સ્યોરન્સ

તમને જણાવી દઈએ કે ફાયર ઈન્સ્યોરન્સએ પ્રોપર્ટી ઈન્સ્યોરન્સનો એક ભાગ છે. ફાયર ઈન્સ્યોરન્સની વિશેષતા એ છે કે તે મિલકતના માલિક તેમજ ભાડૂત દ્વારા ખરીદી શકાય છે. ફાયર ઈન્સ્યોરન્સ માત્ર ઘરને જ નહીં પરંતુ તમારા વ્યવસાય અને તેની સાથે સંકળાયેલી ઓફિસો અને ફેક્ટરીઓને પણ સુરક્ષા પ્રદાન કરે છે. ઘર માટે ખરીદેલ ફાયર ઈન્સ્યોરન્સ આગને કારણે થયેલા નુકસાનને આવરી લે છે. તે બળી ગયેલા સામાન અને મિલકતને થયેલા નુકસાનને આવરી લે છે. આ સિવાય ઔદ્યોગિક બાબતો આગને કારણે નુકસાન પામેલા મશીનો અને તેની જાળવણીને આવરી લે છે.

ફાયર ઈન્સ્યોરન્સમાં શું આવરી લે છે

– આગથી થતું નુકસાન

Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો

– પાણીથી બગડેલી વસ્તુઓ

– આગને કારણે સામાન બહાર ફેંકી દેવાથી નુકસાન

– આગ ઓલવવામાં રોકાયેલા લોકોના વેતનની ચુકવણી

– વિસ્ફોટને કારણે નુકસાન

– વીજળીના કારણે નુકસાન

આ સંજોગોમાં કવર ઉપલબ્ધ નથી

ધરતીકંપના કારણે આગ લાગવાથી થયેલા નુકસાનની ભરપાઈ થતી નથી. હુમલો, બળવો, યુદ્ધથી થયેલા નુકસાનમાં ભરપાઈ થતી નથી.

ભૂગર્ભ આગને કારણે થયેલા નુકસાનની ભરપાઈ પણ કરવામાં આવતી નથી

આગ દરમિયાન થતી ચોરી અથવા આગ પછીની ચોરીને કારણે થયેલ નુકશાન આવરી લેવામાં આવતું નથી.

– વીમાધારક વ્યક્તિ દ્વારા જાણીજોઈને નુકસાનને કરવું

પોલિસી બજારઅનુસાર, ભારતીય બજારમાં 11 રૂપિયા પ્રતિ માસના પ્રીમિયમ પર 7 લાખ રૂપિયાનો ફાયર ઈન્સ્યોરન્સ લઈ શકાય છે. આ સિવાય તમે તમારી પ્રોપર્ટી અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મોટા કવર સાથે વીમો પણ ખરીદી શકો છો.

આ પણ વાંચો : Agriculture Drone : ખેડૂતોને મળશે 1000 ડ્રોન, તીડને મારવાનું અને પાકને સ્પ્રે કરવાનું બનશે સરળ

આ પણ વાંચો : શું તમને ખબર છે કે ધરતી પણ છે બુદ્ધિશાળી, ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તન છે તેનું ઉદાહરણ, જાણો તેનો ચોંકાવનારો રિપોર્ટ

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">