Viral: ચોક પર લતા મંગેશકરની બનાવી તસ્વીર, કલાકારે અનોખા અંદાજમાં આપી શ્રદ્ધાંજલિ

સોશિયલ મીડિયા પર લોકો લતા દીદીને પોતાની આગવી શૈલીમાં શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઘણા લોકો તેમના દ્વારા ગાયેલા ગીતો ગાઈને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, જ્યારે તેમના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Videos) થઈ રહ્યા છે.

Viral: ચોક પર લતા મંગેશકરની બનાવી તસ્વીર, કલાકારે અનોખા અંદાજમાં આપી શ્રદ્ધાંજલિ
Tribute to legendary singer Lata Mangeshkar (Image: Snap From Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 7:28 AM

સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર (Lata Mangeshkar) હવે આપણી વચ્ચે નથી. રવિવારે સવારે 92 વર્ષની વયે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર છે. સોશિયલ મીડિયા પર લોકો લતા દીદીને પોતાની આગવી શૈલીમાં શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઘણા લોકો તેમના દ્વારા ગાયેલા ગીતો ગાઈને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, જ્યારે તેમના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Videos) થઈ રહ્યા છે. એક કલાકારે લતા મંગેશકરને અનોખી રીતે યાદ કર્યા. જેને જોયા બાદ દરેક વ્યક્તિ તેની અનોખી કલાત્મકતાના વખાણ કરી રહ્યા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કલાકાર ચોકના ટુકડા પર લતા મંગેશકરની નાની મૂર્તિ કોતરતા જોઈ શકાય છે. આ કલાકારે જે ઝડપ સાથે આ ચિત્ર બનાવ્યું તે ચોક્કસપણે એક અદ્ભુત કૌશલ્ય છે. રિપોર્ટ અનુસાર, આ કલાકારનું નામ સચિન સંઘે જણાવવામાં આવી રહ્યું છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

આ વીડિયો તેણે ટ્વિટર પર શેર કર્યો છે. જેને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે હજારો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. સચિન સંઘેની કળા લોકોને ગમી રહી છે.

લતા મંગેશકરે રવિવારે સવારે 8.12 વાગ્યે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 92 વર્ષના હતા. તબીબોએ જણાવ્યું કે તેમનું મૃત્યુ મલ્ટિઓર્ગન ફેલ્યોર થવાને કારણે થયું હતું. તેઓ છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ હતા, પરંતુ 6 ફેબ્રુઆરીએ તેમણે દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું.

આ પણ વાંચો: PM મોદીએ કોરોના ફેલાવવા માટે વિપક્ષને ગણાવ્યો જવાબદાર, શિવસેનાએ કહ્યું માનવતા માટે 100 વાર કરશે આ ભૂલ

આ પણ વાંચો: વડોદરા શહેરના તમામ 21 પોલીસ સ્ટેશનના ડી સ્ટાફનું વિસર્જન થશે, વડોદરા પોલીસ કમિશનરે તમામ DCPને આપી સૂચના

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">