PM મોદીએ અધિકારીઓ સાથેની બેઠકમાં કહ્યું ‘આંતરરાષ્ટ્રીય પ્રવાસ પ્રતિબંધોમાં છૂટછાટની સમીક્ષા કરો’, વાંચો નવા કોવિડ વેરિઅન્ટ પર 2 કલાકની બેઠકમાં શું થયું

પીએમ મોદીને વિવિધ દેશોમાં જોવા મળેલી તેની વિશેષતાઓ અને અસરો સાથે 'ચિંતાનાં પ્રકારો' ઓમિક્રોન વિશે માહિતી આપી હતી. ભારત માટે તેની અસરો અંગે પણ ચર્ચા કરવામાં આવી

PM મોદીએ અધિકારીઓ સાથેની બેઠકમાં કહ્યું 'આંતરરાષ્ટ્રીય પ્રવાસ પ્રતિબંધોમાં છૂટછાટની સમીક્ષા કરો', વાંચો નવા કોવિડ વેરિઅન્ટ પર 2 કલાકની બેઠકમાં શું થયું
PM Narendra Modi on new Covid variant
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 4:43 PM

PM Modi Review Meeting: દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના નવા પ્રકાર (કોવિડ 19 ન્યુ વેરિઅન્ટ)ની શોધ અને તેના વિશે વિશ્વભરમાં આશંકાઓ વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (પીએમ મોદી) દેશમાં કોવિડ -19 ની નવીનતમ સ્થિતિ અને હાલમાં ચાલી રહેલા રસીકરણની સમીક્ષા કરવા શનિવારે મહત્વની મીટીંગ કરી. ડિજિટલ માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં કેબિનેટ સચિવ રાજીવ ગૌબા, વડા પ્રધાનના મુખ્ય સચિવ પીકે મિશ્રા, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ, નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) વીકે પોલ અને કેટલાક અન્ય અધિકારીઓ હાજર હતા. 

પીએમઓ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, બે કલાક સુધી ચાલેલી આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ જાહેર આરોગ્યની તૈયારીઓ અને રસીકરણ સંબંધિત સ્થિતિની સમીક્ષા કરી. અધિકારીઓએ પીએમ મોદીને વિવિધ દેશોમાં જોવા મળેલી તેની વિશેષતાઓ અને અસરો સાથે ‘ચિંતાનાં પ્રકારો’ ઓમિક્રોન વિશે માહિતી આપી હતી. ભારત માટે તેની અસરો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. PM એ નવા પ્રકારોને ધ્યાનમાં રાખીને સક્રિય થવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. 

મુસાફરી પ્રતિબંધો હળવા કરવાની સમીક્ષા કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય મુસાફરીથી પાછા ફરનારા તમામ લોકો પર નજર રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. માર્ગદર્શિકા અનુસાર, તમામનું પરીક્ષણ, ‘જોખમમાં’ તરીકે ઓળખાતા દેશો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. વડા પ્રધાને અધિકારીઓને નવા ઉભરતા પુરાવાના આધારે આંતરરાષ્ટ્રીય મુસાફરી પ્રતિબંધોને હળવા કરવાની યોજનાઓની સમીક્ષા કરવા પણ કહ્યું છે. 

બીજા ડોઝના કવરેજમાં વધારો કરવાની જરૂર છે

વડાપ્રધાને કહ્યું કે લોકોએ વધુ સજાગ રહેવાની, માસ્ક પહેરવા અને સામાજિક અંતર જેવી યોગ્ય સાવચેતી રાખવાની જરૂર છે. પીએમ મોદીએ અધિકારીઓ સાથેની આ બેઠકમાં એમ પણ કહ્યું હતું કે બીજા ડોઝનો પણ વ્યાપ વધારવાની જરૂર છે. વડા પ્રધાને કહ્યું કે રાજ્યોએ એ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર સંવેદનશીલ થવું જોઈએ કે જેમને પ્રથમ ડોઝ મળ્યો છે તેમને પણ સમયસર બીજો ડોઝ આપવામાં આવે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">