AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RIP Kalyan Singh : સોશિયલ મીડિયા પર લોકો આવી રીતે કલ્યાણસિંહને કરી રહ્યા છે યાદ !

ઉત્તરપ્રદેશના પૂર્વ સીએમ કલ્યાણ સિંહનું (Kalyan Singh)નિધન નિધન થયું છે,ત્યારે સોશિયલ મીડિયા પર #RIPKalyanSingh ટ્રેન્ડ થઈ રહ્યુ છે.

RIP Kalyan Singh : સોશિયલ મીડિયા પર લોકો આવી રીતે કલ્યાણસિંહને કરી રહ્યા છે યાદ !
Kalyan Singh (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 8:44 AM
Share

RIP Kalyan Singh :  ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ કલ્યાણ સિંહનું (Kalyan Singh) શનિવાર 21 ઓગસ્ટે, 89 વર્ષની વયે નિધન થયું છે.તમને જણાવી દઈએ કે,કલ્યાણ સિંહે લખનઉના સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (SGPGI) માં અંતિમ શ્વાસ લીધા.ઉલ્લેખનીય છે કે, તેઓ સમયથી વેન્ટિલેટર સપોર્ટ પર હતા. ગઈકાલ સવારથી તેમની હાલત નાજુક હતી અને જેને કારણે ડોક્ટરોએ તેને ડાયાલિસિસ પર રાખ્યા હતા. કલ્યાણ સિંહના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા (Social Media) પર આવતા જ લોકોમાં શોકનું મોજું ફરી વળ્યુ છે.

સોશિયલ મીડિયા પર આ સમાચાર ફેલાતા જ લોકો દુ .ખી થઈ ગયા. લોકોને એ માનવું મુશ્કેલ થઈ રહ્યું છે કે, કલ્યાણ સિંહ હવે આપણી વચ્ચે નથી. આપને જણાવવું રહ્યુ કે,તમામ નેતાઓએ પણ કલ્યાણ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ પૂર્વ મુખ્યમંત્રીના (Former Chief Minister) નિધન પર શોક વ્યક્ત કરતા ટ્વીટ કર્યું છે. ઉપરાંત #RIPKalyanSingh ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યુ છે. લોકો તેને ભીની આંખોથી અંતિમ વિદાય આપી રહ્યા છે.

સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો

પૂર્વ સીએમ કલ્યાણ સિંહને 4 જુલાઈના રોજ લખનૌની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાંથી પીજીઆઈમાં ખસેડવામાં આવ્યા હતા. આઈસીયુમાં ચાર દિવસની સારવાર બાદ તેમની તબિયતમાં સુધારો થયો હતો, પરંતુ બાદમાં તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ, ત્યારથી તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો.ઉપરાંત 17 જુલાઈએ અચાનક શ્વાસની તકલીફ બાદ તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર હતા.

આ પણ વાંચો: Knowledge Updates: તમને ખબર છે કે ટૂથપેસ્ટ પર લાલ, લીલો અને વાદળી માર્કનો શું છે મતલબ ? જો નથી તો વાંચો આ અહેવાલ

આ પણ વાંચો:  Funny Video: લગ્નમાં ઢોંસા તૈયાર થતાં જ મહેમાનોએ કર્યુ એવુ કે ઢોંસા બનાવનારે મૂકી દીધો ગરમ તવો

Follow Us
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">