AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

#LataMangeshkar : લતા મંગેશકરની હાલત ફરી લથડી, સોશિયલ મીડિયા પર લોકો તેમના સ્વાસ્થ્ય માટે કરી રહ્યા છે પ્રાર્થના

સ્વર કોકિલા તરીકે ઓળખાતી લતા મંગેશકરની હાલત ફરી એકવાર નાજુક બની ગઈ છે. તેમને ફરીથી વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે.

#LataMangeshkar : લતા મંગેશકરની હાલત ફરી લથડી, સોશિયલ મીડિયા પર લોકો તેમના સ્વાસ્થ્ય માટે કરી રહ્યા છે પ્રાર્થના
Lata Mangeshkar health condition has deteriorated again
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 9:15 PM
Share

સ્વર કોકિલા તરીકે ઓળખાતી લતા મંગેશકરની (Lata Mangeshkar) હાલત ફરી એકવાર નાજુક બની ગઈ છે. તેમને ફરીથી વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. 8 જાન્યુઆરીએ કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારથી તેઓ ICUમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની તબિયતમાં સુધારો થયો હતો, પરંતુ અચાનક તેમની તબિયત ફરી બગડી હતી, જેના પછી તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. હાલમાં ડોકટરોની ટીમ 24 કલાક તેમના પર નજર રાખી રહી છે અને તેમના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે.

હાલમાં જ માધુરી દિક્ષીતે પણ લતા મંગેશકરના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતા એક ટ્વીટ કર્યુ છે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા લતા મંગેશકરના નિધનની ઘણી અફવાઓ આવી હતી, ત્યારબાદ તેમના પરિવારના સભ્યોએ તેમના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે તેઓ બિલકુલ સ્વસ્થ છે. તેમજ ખોટા સમાચારો પર ધ્યાન ન આપવા અપીલ કરી હતી.

જો કે ફરી એકવાર તેમની તબિયત બગડી છે, પરંતુ તેમના ઝડપી સ્વસ્થ થવા માટે દેશભરમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે. #LataMangeshkar ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું છે. લોકો ટ્વીટ કરીને તેમના સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. ચાલો એક નજર કરીએ કેટલીક પસંદગીની ટ્વીટ્સ પર…

આ પણ વાંચો –

Lata Mangeshkar Critical Health : લતા મંગેશકરની હાલત ફરી લથડી, પીઢ ગાયિકા ફરી વેન્ટિલેટર પર

આ પણ વાંચો –

Gehraiyaan Memories: રિલીઝ પહેલા સિદ્ધાંત ચતુર્વેદીએ શેર કરી ફિલ્મ ‘ગહેરાઈયા’ની યાદો, તસ્વીરોમાં જોવા મળ્યા તમામ પાત્રો

આ પણ વાંચો –

Karishma Varun Wedding: કોણ છે વરુણ બંગેરા, જેણે ટીવી અભિનેત્રી કરિશ્મા તન્નાનું દિલ ચોરી લીધું

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">