AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

#LataMangeshkar : લતા મંગેશકરની હાલત ફરી લથડી, સોશિયલ મીડિયા પર લોકો તેમના સ્વાસ્થ્ય માટે કરી રહ્યા છે પ્રાર્થના

સ્વર કોકિલા તરીકે ઓળખાતી લતા મંગેશકરની હાલત ફરી એકવાર નાજુક બની ગઈ છે. તેમને ફરીથી વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે.

#LataMangeshkar : લતા મંગેશકરની હાલત ફરી લથડી, સોશિયલ મીડિયા પર લોકો તેમના સ્વાસ્થ્ય માટે કરી રહ્યા છે પ્રાર્થના
Lata Mangeshkar health condition has deteriorated again
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 9:15 PM
Share

સ્વર કોકિલા તરીકે ઓળખાતી લતા મંગેશકરની (Lata Mangeshkar) હાલત ફરી એકવાર નાજુક બની ગઈ છે. તેમને ફરીથી વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા છે. 8 જાન્યુઆરીએ કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારથી તેઓ ICUમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની તબિયતમાં સુધારો થયો હતો, પરંતુ અચાનક તેમની તબિયત ફરી બગડી હતી, જેના પછી તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. હાલમાં ડોકટરોની ટીમ 24 કલાક તેમના પર નજર રાખી રહી છે અને તેમના સ્વાસ્થ્યની તપાસ કરી રહી છે.

હાલમાં જ માધુરી દિક્ષીતે પણ લતા મંગેશકરના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતા એક ટ્વીટ કર્યુ છે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા લતા મંગેશકરના નિધનની ઘણી અફવાઓ આવી હતી, ત્યારબાદ તેમના પરિવારના સભ્યોએ તેમના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે તેઓ બિલકુલ સ્વસ્થ છે. તેમજ ખોટા સમાચારો પર ધ્યાન ન આપવા અપીલ કરી હતી.

જો કે ફરી એકવાર તેમની તબિયત બગડી છે, પરંતુ તેમના ઝડપી સ્વસ્થ થવા માટે દેશભરમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે. #LataMangeshkar ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું છે. લોકો ટ્વીટ કરીને તેમના સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. ચાલો એક નજર કરીએ કેટલીક પસંદગીની ટ્વીટ્સ પર…

આ પણ વાંચો –

Lata Mangeshkar Critical Health : લતા મંગેશકરની હાલત ફરી લથડી, પીઢ ગાયિકા ફરી વેન્ટિલેટર પર

આ પણ વાંચો –

Gehraiyaan Memories: રિલીઝ પહેલા સિદ્ધાંત ચતુર્વેદીએ શેર કરી ફિલ્મ ‘ગહેરાઈયા’ની યાદો, તસ્વીરોમાં જોવા મળ્યા તમામ પાત્રો

આ પણ વાંચો –

Karishma Varun Wedding: કોણ છે વરુણ બંગેરા, જેણે ટીવી અભિનેત્રી કરિશ્મા તન્નાનું દિલ ચોરી લીધું

Follow Us
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
g clip-path="url(#clip0_868_265)">