AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sidharth Shukla Passes away : અભિનેતાના નિધનથી ચાહકોમાં શોકની લાગણી, સોશિયલ મીડિયા પર ચાહકોએ લખ્યુ “કેમ આટલી જલ્દી વિદાય ?”

મશહુર ટીવી અભિનેતા અને બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું (Siddharth Shukla) હાર્ટ એટેકથી નિધન થયું છે. મુંબઈની કૂપર હોસ્પિટલ દ્વારા સિદ્ધાર્થના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. તેમના મૃત્યુના સમાચાર મળતા જ ચાહકોમાં શોકનું મોઝુ ફરી વળ્યુ છે.

Sidharth Shukla Passes away : અભિનેતાના નિધનથી ચાહકોમાં શોકની લાગણી, સોશિયલ મીડિયા પર ચાહકોએ લખ્યુ કેમ આટલી જલ્દી વિદાય ?
Sidharth Shukla Passes Away
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 1:02 PM
Share

Sidharth Shukla Passes Away : ભારતીય ટીવી ઈન્ડસ્ટ્રીઝના મશહુર એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેક (Heart Attack) ના કારણે નિધન થયું છે. સિદ્ધાર્થ શુક્લાની કૂપર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, ત્યારે કૂપર હોસ્પિટલ દ્વારા સિદ્ધાર્થના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. સિદ્ધાર્થ શુક્લાએ ઘણા મશહુર ટીવી શોમાં કામ કર્યું છે અને સાથે તે બિગ બોસના વિજેતા (Bigg Boss Winner) પણ રહી ચૂક્યા છે. તેમને હાલના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક માનવામાં આવતા હતા.

સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુના સમાચાર મળતા જ ચાહકોમાં (Fans) શોકની લાગણી જોવા મળી રહી છે. ઘણા લોકોને વિશ્વાસ નથી થઈ રહ્યો કે સિદ્ધાર્થ હવે આપણી વચ્ચે નથી. ચાહકો સોશિયલ મીડિયા (Social Media) પર પોતાની લાગણી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: ગાયને ન્હાવાનું મન થતા સ્વિમિંગ પૂલમાં લગાવી ડુબકી ! પછી જે થયુ એ જોઈને તમને પણ આશ્વર્ય થશે

આ પણ વાંચો:  Video : પુલ પર ટર્નિંગ વખતે જ નદીમાં ખાબકી કાર, વીડિયોમાં જુઓ દિલધડક દ્રશ્યો !

Follow Us
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
g clip-path="url(#clip0_868_265)">