Eid Al-Adha 2021: ક્યારે મનાવાશે બકરી ઈદ ? જાણો શું છે આ તહેવાર પાછળનું મહત્વ અને ઇતિહાસ ?

પવિત્ર રમજાન મહિનાના 70 દિવસ બાદ આ તહેવાર મનાવવામાં આવે છે. બકરી ઇદમાં ઇસ્લામિક બિરાદરો દ્વારા કરવામાં આવતી વાર્ષિક હજ યાત્રા સમાપ્ત થાય છે.

Eid Al-Adha 2021: ક્યારે મનાવાશે બકરી ઈદ ? જાણો શું છે આ તહેવાર પાછળનું મહત્વ અને ઇતિહાસ ?
Eid-ul-Adha 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 3:16 PM

Eid Al-Adha 2021: બકરી ઈદ (Bakri Eid 2021 ) ભારતભરમાં 21 જુલાઈએ મનાવવામાં આવશે. આ જાહેરાત થોડા અઠવાડિયા પહેલા દેશના ઇસ્લામિક સંગઠનો દ્વારા કરવામાં આવી હતી. Eid Al-Adha મુસ્લિમો દ્વારા ઉજવવામાં આવતા ઇદ-અલ-ફિત્ર (અથવા મીઠી ઇદ) પછીનો બીજો મોટો ઇસ્લામિક તહેવાર છે.

આ તહેવારને બકરા ઇદ, બકરી ઈદ, ઈદ અલ-અદા, ઈદ કુર્બાન અથવા કુર્બાન બાયરામી તરીકે પણ ઓળખવામાં આવે છે. પવિત્ર રમજાન મહિનાના 70 દિવસ બાદ આ તહેવાર મનાવવામાં આવે છે. બકરી ઇદમાં ઇસ્લામિક બિરાદરો દ્વારા કરવામાં આવતી વાર્ષિક હજ યાત્રા સમાપ્ત થાય છે.

ચાંદ નિહાળવાના દસ દિવસ પછી બકરી ઇદની ઉજવણી કરવામાં આવે છે અને આ વર્ષે ઇસ્લામિક કેલેન્ડર મુજબ 12 માં મહિનાની 10 મી તારીખે આ તહેવારની ઉજવણી કરવામાં આવશે. તેથી, ઈદ 21 જુલાઈએ ભારતમાં ઉજવવામાં આવશે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

અરાફાહ અથવા મુસ્લિમ યાત્રા (હજ) 18 જુલાઈની સાંજે શરૂ થઈ હતી અને તે જુલાઈ 19 ના રોજ સમાપ્ત થશે. જુલાઈ 20 સાઉદી અરેબિયા, યુએઈ (UAE), કતાર (Qatar), લંડન (London) માં ઇદના દિવસ તરીકે ઉજવવામાં આવશે અને ઉત્તર અમેરિકા (North America), ભારત (India) સામાન્ય રીતે સાઉદી અરેબિયા પછીના એક દિવસ પછી ઈદની ઉજવણી કરે છે.

આ કારણે અપાય છે બકરાની બલી કુરાન મુજબ, એકવાર અલ્લાહે હઝરત ઇબ્રાહિમની કસોટી કરવાનું વિચાર્યું. તેણે ઇબ્રાહિમને આદેશ આપ્યો કે તે તેની સૌથી પ્રિય વસ્તુ તેની પાસે બલિદાન આપે. હઝરત ઇબ્રાહિમ તેમના પુત્રને ખૂબ પ્રેમ કરતા હતા. જે તેના માટે બલિદાન આપવું ખૂબ મુશ્કેલ હતું.

પરંતુ અલ્લાહના આદેશને અનુસરીને તેણે પુત્રના ગળા પર છરી લગાવી. આ કર્યા પછી, જ્યારે તેણે આંખો ખોલી ત્યારે તેણે જોયું કે તેનો પુત્ર સંપૂર્ણ રીતે સ્વસ્થ ઉભો હતો અને તેની જગ્યાએ બકરીની બલી ચડી ગઈ હતી. ત્યારથી અલ્લાહને આ રીતે બલિદાન આપવાની પ્રથા શરૂ થઈ છે.

આ પણ વાંચો: DigiLocker : અગત્યના દસ્તાવેજોની જાળવણીની ઝંઝટમાંથી મળશે છુટકારો, જાણો DigiLockerમાં PAN સ્ટોર કરવાની સરળ રીત

આ પણ વાંચો: Bhakti: આજે દેવશયની એકાદશીએ કરી લો આ ખાસ ઉપાય, ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મી પણ થશે પ્રસન્ન !

Latest News Updates

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">