Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Politics Controversy : અરવિંદ કેજરીવાલનું મોબાઈલ રિચાર્જ થઈ ગયું પૂરું ! ભગવંત માને કરી પુષ્ટિ, જુઓ Video

દિલ્હી ચૂંટણી દરમિયાન, એક વાયરલ વીડિયોમાં ભગવંત માન જણાવે છે કે કેજરીવાલના ફોનનું રિચાર્જ પૂરું થઈ ગયું હતું. આ ઘટનાએ રાજકીય ચર્ચા જન્માવી છે.

Politics Controversy : અરવિંદ કેજરીવાલનું મોબાઈલ રિચાર્જ થઈ ગયું પૂરું ! ભગવંત માને કરી પુષ્ટિ, જુઓ Video
Follow Us:
| Updated on: Feb 10, 2025 | 7:30 PM

અરવિંદ કેજરીવાલની પાર્ટી AAP ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ છે. જોકે આ દરમ્યાન ભગવંત માનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં અરવિંદ કેજરીવાલના મોબાઈલમાં રિચાર્જ ન હોવાની વાત કરવામાં આવી છે.

ભગવંત માને કહ્યું કે, એક વખત એવું થયું કે, મેં અરવિંદ કેજરીવાલજીને ફોન કર્યો અને ફોન વચ્ચે જ ડિસ્કનેક્ટ થઈ ગયો. જ્યારે મેં ફરીથી ફોન કર્યો ત્યારે એક અવાજ આવ્યો કે તમારા ફોનનું બેલેન્સ પૂરું થઈ ગયું છે. મેં કહ્યું, દોસ્ત, મને સારું નથી લાગતું કે હું મુખ્યમંત્રી સાહેબ સાથે વાત કરી રહ્યો છું. બીજા ફોન પરથી ફોન કરો.

કેજરીવાલના ફોનમાં રિચાર્જ નથી ?

જ્યારે ભગવંત માને બીજા ફોન પરથી ફોન કર્યો, ત્યારે ભગવંત માને કહ્યું, માફ કરશો સાહેબ, ફોનનું બેલેન્સ પૂરું થઈ ગયું હતું. બધાની સામે તેણે શું કહ્યું ખબર છે? તે કહે છે કે તમારા ફોનનું તો બેલેન્સ પૂરું થઈ ગયું. મારા ફોનમાં તો બેલેન્સજ નથી. કેજરીવાલ કહે છે કે આમાં ફોન ફક્ત આવે છે કરી શકતો નથી.

Jyotish Shastra : તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે?
Pahalgam: પહેલગામનો અર્થ શું છે?
MI ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની અટક પાછળનો ઈતિહાસ જાણો
સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ, જુઓ ફોટો
ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય

આ વાત ને લઈ રાજ્યસભાના મેમ્બર સુધાંશુ ત્રિવેદીએ પ્રતિઉત્તર આપતા કહ્યું કે આપણે અરવિંદ કેજરીવાલ પર કેવી રીતે વિશ્વાસ કરી શકીએ કે તમારા પંજાબના મુખ્યમંત્રી કહે છે કે તેઓ અરવિંદ કેજરીવાલ સાથે વાત કરી રહ્યા હતા અને તેમના ફોનનું રિચાર્જ પૂરું થઈ ગયું. મુખ્યમંત્રીઓ પાસે સરકારી ફોન હોય છે અને તે પ્રીપેડ ફોન નથી જેનો ચાર્જ પૂરું થઈ જાય.

મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો
Breaking News: પહલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલામાં 27ના મોતની આશંકા
Breaking News: પહલગામમાં પ્રવાસીઓ પર આંતકી હુમલામાં 27ના મોતની આશંકા
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે
g clip-path="url(#clip0_868_265)">