Uttrakhand: આ તારીખથી શ્રદ્ધાળુઓ કરી શકશે હેમકુંડ સાહિબની યાત્રા, 7 પર્વતોથી ઘેરાયેલું છે આ ધાર્મિક સ્થળ

Uttrakhand આ વર્ષે 10 મેથી ભક્તો હેમકુંડ સાહિબ (Hemkund Sahib)ના દર્શન કરી શકશે. શીખ ધર્મનું આ પવિત્ર સ્થળ ચમોલી જિલ્લામાં આવેલું છે. આ સ્થાન લગભગ 15 હજાર ફીટની ઉંચાઈએ છે અને સાત મોટા પર્વતોથી ઘેરાયેલું છે.

Uttrakhand: આ તારીખથી શ્રદ્ધાળુઓ કરી શકશે હેમકુંડ સાહિબની યાત્રા, 7 પર્વતોથી ઘેરાયેલું છે આ ધાર્મિક સ્થળ
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 20, 2021 | 5:35 PM

Uttrakhand આ વર્ષે 10 મેથી ભક્તો હેમકુંડ સાહિબ (Hemkund Sahib)ના દર્શન કરી શકશે. શીખ ધર્મનું આ પવિત્ર સ્થળ ચમોલી જિલ્લામાં આવેલું છે. આ સ્થાન લગભગ 15 હજાર ફીટની ઉંચાઈએ છે અને સાત મોટા પર્વતોથી ઘેરાયેલું છે. અહીંનું વાતાવરણ ખૂબ ઠંડું છે. અહીં સમયે સમયે હિમવર્ષા થાય છે. તેથી, આ તીર્થસ્થાન એક વર્ષમાં લગભગ આઠ મહિના ભક્તો માટે બંધ રહે છે.

હેમકુંડ સાહિબ પાસે એક મોટુ તળાવ પણ છે. એવું માનવામાં આવે છે કે હેમકુંડ સાહિબમાં દસમાં શીખ ગુરુ, ગુરુ ગોવિંદસિંહે લગભગ 20 વર્ષ તપસ્યા કરી હતી. જ્યાં ગુરુજીએ ધ્યાન કર્યું ત્યાં આ ગુરુદ્વારા આવેલું છે. ગુરુદ્વારાની સાથે અહીં એક પવિત્ર તળાવ પણ છે, જેને હેમ સરોવર કહેવામાં આવે છે. ગુરુદ્વારામાં માથું નમાવતા પહેલાં શીખ ભક્તો પણ આ પવિત્ર તળાવમાં સ્નાન કરે છે. નજીકમાં ભગવાન લક્ષ્મણનું મંદિર પણ છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં ગુરુગોબિંદસિંહે પૂજા પણ કરી હતી. ગુરુ ગોવિંદસિંહજી અહીં આવ્યા તે પહેલાં જ આ સ્થાનનું ધાર્મિક મહત્વ હતું. આ સ્થળને પહેલાં લોકપાલ કહેવામાં આવતું હતું. હેમકુંડ સાહેબમાં સપ્તારીશી શિખરો પણ છે. અહીં ખાલસા પંથનું પ્રતિક નિશાન સાહિબ ધ્વજ લાગેલું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ છે મંદિરને લગતી માન્યતા: એવું માનવામાં આવે છે કે શ્રી રામના ભાઈ લક્ષ્મણનો અગાઉનો અવતાર શેષનાગ હતો. શેષનાગ લોકપાલ તળાવમાં તપ કરતાં હતા અને ભગવાન વિષ્ણુ તેની પીઠ પર વિશ્રામ કરતા હતા.

યાત્રા માટેનો યોગ્ય સમય: હેમકુંડ સાહેબ દર વર્ષે જૂનમાં ખોલવામાં આવે છે, પરંતુ આ વર્ષે યાત્રા 10 મેથી શરૂ થશે. હેમકુંદ સાહેબ સામાન્ય રીતે ઓક્ટોબર સુધી ભક્તો માટે ખુલ્લુ હોય છે. આ સમય દરમિયાન અહીં મહત્તમ તાપમાન 25 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન -4 ડિગ્રી છે. ઓગસ્ટ પછી અહીં પણ વરસાદ શરૂ થાય છે. હેમકુંડ સાહેબ દિલ્હીથી લગભગ 515 કિ.મી. જોશીમઠથી ગોવિંદ ઘાટનું અંતર લગભગ 47 કિ.મી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">