Technology: WhatsApp માં ત્રીજી ટિકથી સ્ક્રીનશોટની જાણ થતી હોવાના ફિચરને લઈ કરાઈ સ્પષ્ટતા, જાણો શું કહ્યું

અટકળો લગાવામાં આવી રહી હતી કે, વોટ્સએપ જલ્દી જ યુઝર્સને નોટિફાઈ કરવા માટે એક ત્રીજા ટીકને રજુ કરશે જ્યારે તેમના મેસેજનો સ્ક્રીનશોટ લેવામાં આવશે. ત્યારે શું છે આ મેસેજની હકીકત જાણો આ અહેવાલમાં.

Technology: WhatsApp માં ત્રીજી ટિકથી સ્ક્રીનશોટની જાણ થતી હોવાના ફિચરને લઈ કરાઈ સ્પષ્ટતા, જાણો શું કહ્યું
WhatsApp Third Blue Tick (Screenshot)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 12:17 PM

જો તમે એવા સમાચાર પણ સાંભળ્યા હોય કે WhatsApp સ્ક્રીનશોટ શોધવા માટે ત્રીજુ બ્લુ ટિક જાહેર કરી રહ્યું છે અને તમે તેની પુષ્ટિ કરવા માગો છો, તો તમારે આ સમાચારને સંપૂર્ણપણે નકારવા જોઈએ. આવું કંઈ થવાનું નથી. WhatsApp યુઝર્સ મેસેજના સ્ક્રીનશોટ લેવામાં આવ્યા છે જે દર્શાવે છે કે હાલ મેસેજિંગ એપ આ પ્રકારનો સ્ક્રીનશોટ ડિટેક્શન ફિચરને રોલ આઉટ કરવાની કોઈ યોજના નથી.

WhatsApp ફીચર ટ્રેકર, Wabetainfo એ ત્રીજા ટિકના સમાચારને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. ટ્વિટર પર પોસ્ટ કરીને, Wabetainfoએ કહ્યું, “WhatsApp સ્ક્રીનશોટને શોધવા માટે ત્રીજુ બ્લુ ટીક ડેવલપ નથી કરી રહ્યું, આ ખોટા સમાચાર છે. અટકળો લગાવામાં આવી રહી હતી કે, વોટ્સએપ જલ્દી જ યુઝર્સને નોટિફાઈ કરવા માટે એક ત્રીજા ટીકને (Blue check feature)રજુ કરશે જ્યારે તેમના મેસેજનો સ્ક્રીનશોટ લેવામાં આવશે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

ત્યારે આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે, કેટલાક વપરાશકર્તાઓ નકલી સમાચાર માટે આ પોસ્ટ કરી રહ્યા છે. તમે સોશિયલ મીડિયા (Social Media) પર જે વાંચો છો તેના પર આંધળો વિશ્વાસ કરતા પહેલા, તમારે Twitter પરના અધિકૃત WhatsApp હેન્ડલથી ક્રોસ ચેક કરવું જોઈએ. વોટ્સએપ ટ્વિટર પર દરેક નવા ફીચરની જાહેરાત કરે છે અને ફીચર રીલીઝ થતા જ તમને તેના વિશે જાણ કરવામાં આવશે.

હાલમાં, વોટ્સએપ પાસે યુઝર્સને નોટિફાઈ કરવા માટે માત્ર બે ટીક છે કે જેમાં મેસેજ ડિલીવર કરવામાં આવ્યો છે જ્યારે બે વાર ટીક થઈ જાય તો તેનો મતલબ કે રિસીવરે મેસેજ વાંચી લીધો છે. જો માત્ર એક જ ટિક હોય, તો તેનો અર્થ એ છે કે મેસેજ ડિલિવર નથી કરાયો.

WhatsApp પર બ્લુ ટિક કેવી રીતે બંધ કરવી

વોટ્સએપ યુઝર્સ બ્લુ ટિક બંધ પણ કરી શકે છે જો તેઓ તેમના સંપર્કને જાણવા માંગતા ન હોય કે તેમણે મેસેજ વાંચ્યો છે કે નહીં. રિસિપ્ટને બંધ કરવા માટે, તમારે આ સ્ટેપને અનુસરવા પડશે. અહીં નોંધવું મહત્વપૂર્ણ છે કે જો તમે વાંચેલી રિસિપ્ટને બંધ કરો છો, તો તમે એ પણ જોઈ શકશો નહીં કે તમારા સંદેશાઓ વાંચવામાં આવ્યા છે કે નહીં, કારણ કે જો તમે તમારો મેસેજ છુપાવો છો, તો બ્લુ ટિક તમને દેખાશે નહીં.

તમારા સ્માર્ટફોનમાં WhatsApp ખોલો

સેટિંગ્સ મેનૂ પર જાઓ તે પછી Privacy વિકલ્પ પર જાઓ હવે તમે Read receipt બંધ કરી શકો છો

આ પણ વાંચો: Smartphone Safety Tips: આ ચાર ભુલના કારણે ખરાબ થઈ શકે છે સ્માર્ટફોન, જાણો તેનાથી કઈ રીતે બચવું

આ પણ વાંચો: Viral: વૃદ્ધની મસ્તી કૂતરાને પસંદ ન આવી ! યુવક સાથે કર્યું કંઈક આવું, જૂઓ આ લાગણીસભર વીડિયો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">