VADODARA: MS UNIનું સંશોધન, મોબાઈલના વધુ ઉપયોગથી યુવાનોમાં ચીડિયાપણું વધ્યું, ઊંઘ ઘટી

VADODARA : MS UNIના આંકડાશાસ્ત્ર વિભાગના 4 વિદ્યાર્થીઓએ શહેરના ફતેગંજ, વાસણા રોડ, પ્રતાપનગર અને હરણી રોડ એમ ચાર વિસ્તારમાં સર્વે કર્યો.

VADODARA: MS UNIનું સંશોધન, મોબાઈલના વધુ ઉપયોગથી યુવાનોમાં ચીડિયાપણું વધ્યું,  ઊંઘ ઘટી
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 04, 2021 | 4:18 PM

VADODARA : મહારાજા સંયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી (MS UNI)ના આંકડાશાસ્ત્ર વિભાગના ચાર વિદ્યાર્થીઓએ મોબાઈલના વધુ પડતાં ઉપયોગથી યુવાનોના સ્વાસ્થ્ય પર પડતી અસરો અંગે અનોખું સંશોધન કર્યું છે. આ સંશોધનમાં ચોંકવાનાર તારણો સામે આવ્યાં છે.

337 લોકો પર સર્વે કારાયો MS UNIના આંકડાશાસ્ત્ર વિભાગના 4 વિદ્યાર્થીઓએ અધ્યાપક પ્રો.રાકેશ શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ શહેરના ફતેગંજ, વાસણા રોડ, પ્રતાપનગર અને હરણી રોડ એમ ચાર વિસ્તારમાં 337 મોબાઈલ ઉપયોગ કરનારાઓ પર સર્વે કર્યો હતો. સર્વેમાં આપવામાં આવેલા જવાબોનું આંકડાશાસ્ત્રની પદ્ધતિથી સંશોધન અને વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

મોબાઈલના વધુ વપરાશથી ઊંઘ ઘટી આ સર્વેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યાં છે. જેમ કે 18 થી 23 વર્ષની વય જૂથના 77 ટકા યુવાનો દિવસમાં 4 કલાક કે તેથી વધુ સમય મોબાઈલ પાછળ વિતાવે છે. જ્યારે સરેરાશ 77.77 ટકા લોકોએ કહ્યુ કે તેઓ રાત્રીના 10 વાગ્યા બાદ પણ મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે. જેમાં 51 ટકા લોકોને ઉંઘવા માટે 31 મિનિટનો સમય લાગી જાય છે. 11 ટકા લોકો 5 થી 6 કલાક અને 2.7 ટકા લોકો 5 કલાકથી ઓછી ઊંઘ લે છે. 10.4% લોકોને ઊંઘની ગોળી લેવી પડે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મોબાઈલના વધુ વપરાશથી ચીડિયાપણું વધ્યું આ સર્વેમાં એક મહત્વનું અને ગંભીર તારણ એ આવ્યું છે કે મોબાઇલના વધુ પડતા વપરાશથી સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ રહી છે. મોબાઈલના વધુ વપરાશથી યુવાનોમાં ચીડિયાપણું વધ્યું છે, તો સાથે માથા અને કાનમાં દુખાવો, આંગળીઓ અને અંગૂઠામાં ધ્રુજારી, આંખો દુખવી, બળતરા થવી અને આંખમાંથી પાણી પડવુ તેમજ થાક થાક લાગવો જેવી શારીરિક અને માનસિક સમસ્યાઓનો ભોગ બની રહ્યા છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">