Tech News: સરકારે મોબાઈલ અને સ્માર્ટવોચના ફરજિયાત ટેસ્ટિંગમાં છૂટ આપી, જાણો શું થશે ફાયદો

આ નવા નિયમના અમલને કારણે સ્માર્ટફોન (Smartphone) અને સ્માર્ટવોચના લોન્ચિંગમાં વિલંબ થવાની સંભાવના હતી. આ કારણે કેન્દ્ર સરકારે ફોન અને ઘડિયાળને ફરજિયાત પરીક્ષણમાંથી મુક્તિ આપી છે.

Tech News: સરકારે મોબાઈલ અને સ્માર્ટવોચના ફરજિયાત ટેસ્ટિંગમાં છૂટ આપી, જાણો શું થશે ફાયદો
Smartphone Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2022 | 2:46 PM

ટેલિકોમ વિભાગ (Department of Telecommunications)2017માં દૂરસંચારમાં વપરાતા ઈલેક્ટ્રોનિક સાધનોના ફરજિયાત પરીક્ષણ માટે MTCTE નિયમ લાગુ કર્યો હતો. બીજી તરફ, ઈલેક્ટ્રોનિક્સ મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (Compulsory Registration)ઓર્ડર, 2012 હેઠળ લેપટોપ, વાયરલેસ કીબોર્ડ, POS મશીન અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોની નોંધણી ફરજિયાત બનાવે છે. DoTના નિયમથી કંપનીઓ બેવડા પાલનનો સામનો કરી રહી હતી. આ નવા નિયમના અમલને કારણે સ્માર્ટફોન અને સ્માર્ટવોચના લોન્ચિંગમાં વિલંબ થવાની સંભાવના હતી. આ કારણે કેન્દ્ર સરકારે ફોન અને ઘડિયાળને ફરજિયાત પરીક્ષણમાંથી મુક્તિ આપી છે.

સરકારનું કહેવું છે કે બિઝનેસ કરવાની સરળતાને ધ્યાનમાં રાખીને DoT એ અમુક ઈલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે મોબાઈલ ફોન, સ્માર્ટવોચ અને POS મશીનને ફરજિયાત પરીક્ષણમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. તેનાથી કંપનીઓ પર અનુપાલનનું દબાણ ઘટશે અને બિઝનેસ કરવામાં સરળતા રહેશે.

શું ફાયદો થશે

આ રેગ્યુલેટરી ઓવરલેપિંગને સમાપ્ત કરવા માટે ઉદ્યોગ અને સંગઠનો દ્વારા લાંબા સમયથી માગ કરવામાં આવી હતી. હવે મંત્રાલય સાથે પરામર્શ કર્યા પછી, ટેલિકોમ્યુનિકેશન વિભાગે MTCTEમાંથી મોબાઈલ યુઝર ઈક્વિપમેન્ટ/ મોબાઈલ ફોન, સર્વર, સ્માર્ટવોચ, સ્માર્ટ કેમેરા, POS મશીનોને બાકાત રાખવાનો નિર્ણય લીધો છે. તેનાથી ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે બિઝનેસ કરવાનું સરળ બનશે. કંપનીઓ તેમના ઉત્પાદનો સમયસર અને સરળતાથી બજારમાં લાવી શકશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

MTECTE યોજના શું હતી

અહેવાલ મુજબ, તાજેતરમાં સરકારે દેશમાં વેચાતા તમામ 5G ઉપકરણોનું સ્થાનિક પરીક્ષણ અને પ્રમાણપત્ર હાથ ધરવાની જાહેરાત કરી છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગની વિંગ ટેલિકોમ એન્જિનિયરિંગ સેન્ટર (TEC)ની આંતરિક બેઠકમાં 5G ઉપકરણોના ટેલિકોમ સાધનોનું ઓનલાઈન પરીક્ષણ અને પ્રમાણપત્ર (MTCTE) હાથ ધરવાનું આયોજન કરી રહી છે.

આ યોજના હેઠળ, 5G સક્ષમ સ્માર્ટફોન, સ્માર્ટ ઘડિયાળો, પહેરી શકાય તેવા સ્માર્ટ કેમેરા પરીક્ષણ અને પ્રમાણપત્ર પછી વેચવામાં આવશે. તમામ 5G ઉપકરણોના પરીક્ષણ અને પ્રમાણપત્ર માટેની યોજના જાન્યુઆરી 1, 2023 થી શરૂ થવાની અપેક્ષા છે.

આ પણ વાંચો: WhatsApp પર આવી રહ્યું છે આ નવું ફીચર, યુઝર્સની ચેટિંગ પહેલા કરતા બનશે વધુ સરળ અને મજેદાર

આ પણ વાંચો: Naatu Naatu ગીત પર ડાન્સના ચક્કરમાં ગટરમાં પડ્યો યુવક, લોકોએ કહ્યું ‘ગટર જોઈ પછી નાચો-નાચો’

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">