Income Tax Deadline: ટેક્સ બચાવવા માટે ચેકને બદલે ઓનલાઇન કરો રોકાણ , જાણો શું છે કારણ ?

કર બચાવવા માટે કરદાતાઓએ 31 માર્ચ 2021 સુધીમાં રોકાણ કરવું પડે છે. નાણાકીય વર્ષ 2020-21 માટે કર બચત રોકાણો માટે ગણતરીના દિવસ બાકી છે. જો કે તમે પૈસા ક્યાં અને કેવી રીતે રોકાણ કરવા જઇ રહ્યા છો તેના પર પણ મોટો આધાર રહે છે.

Income Tax Deadline: ટેક્સ બચાવવા માટે ચેકને બદલે ઓનલાઇન કરો રોકાણ , જાણો શું છે કારણ ?
તમને હજી સુધી રિફંડ પ્રાપ્ત થયું નથી તો તમે આઇટી વિભાગને ફરિયાદ કરી શકો છો.
Follow Us:
| Updated on: Mar 27, 2021 | 10:11 AM

કર બચાવવા માટે કરદાતાઓએ 31 માર્ચ 2021 સુધીમાં રોકાણ કરવું પડે છે. નાણાકીય વર્ષ 2020-21 માટે કર બચત રોકાણો માટે ગણતરીના દિવસ બાકી છે. જો કે તમે પૈસા ક્યાં અને કેવી રીતે રોકાણ કરવા જઇ રહ્યા છો તેના પર પણ મોટો આધાર રહે છે. ઉદાહરણ તરીકે, જો તમે ઓનલાઇન ફંડ ટ્રાન્સફર દ્વારા રોકાણ કરવા માંગતા હો તો ટ્રાંઝેક્શન તરત જ કરવામાં આવે છે પરંતુ જ્યારે તમે ચેક દ્વારા ચૂકવણી કરો છો ત્યારે તેવું થતું નથી. ચેકનું પેમેન્ટ ક્લિયર કરવામાં ત્રણ દિવસ લાગે છે. તહેવાર અને શનિ – રવિની રજાઓ આવી રહી હોય ,તમારી પાસે ચેક દ્વારા રોકાણ કરવા માટે ઓછો સમય છે. આ સિવાય ઇએલએસએસ સ્કીમમાં રોકાણ 31 માર્ચ પહેલા એક દિવસ પૂર્ણ કરવું પડશે.

બેંકો ત્રણ દિવસ માટે બંધ રહેશે જો કે, ટેક્સ બચત માટે રોકાણ કરવા હજી થોડો સમય છે પરંતુ આ દરમિયાન બેન્કો આજે 27 થી 29 માર્ચ સુધી ત્રણ દિવસ માટે બંધ રહેશે. ચોથા શનિવાર, રવિવાર અને સોમવારે હોળીને કારણે બેંક બંધ છે. RBIની વેબસાઇટ અનુસાર પટના જેવા શહેરોની બેન્કો 30 માર્ચે પણ બંધ રહેશે.

ચેક દ્વારા રોકાણ કરો, તેથી ધ્યાનમાં રાખો ટેક્સ બચત રોકાણો માટે, તમારે કેવી ચૂકવણી કરવામાં આવે છે તેની પણ કાળજી લેવી પડશે. જો તમે ચેક દ્વારા ચુકવણી કરી રહ્યા છો અને ચેક ક્લીયર થયો નથી, તો તમે તક ગુમાવી શકો છો. આવી સ્થિતિમાં, જો તમે 31 માર્ચ પહેલાં રોકાણની પ્રક્રિયા કરવામાં સક્ષમ નહીં હો, તો તમે કર બચતનો લાભ લઈ શકશો નહીં.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પોસ્ટ ઓફિસ યોજનામાં રોકાણ પોસ્ટ ઓફિસ સ્કીમમાં વ્યાજ બેંક કરતા વધારે મળી રહ્યું છે. જો તમે પોસ્ટ ઓફિસ અથવા ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ (ELSS) ની નાની બચત યોજનાઓમાં રોકાણ કરો છો તો મ્યુચ્યુઅલ ફંડ લેવાની પ્રક્રિયા પૂર્ણ થવા માટે લગભગ ત્રણ દિવસનો સમય લાગે છે. હવે રોકાણના ચેક કરતાં નેટ બેન્કિંગ દ્વારા ચૂકવણી કરવાનું વધુ સારું રહેશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">