GST રિટર્ન ફાઈલ નહીં કરનાર 15 ઓગસ્ટથી E-Way Bill જનરેટ કરી શકશે નહીં, જાણો વિગતવાર

ગયા વર્ષે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ કોવિડ રોગચાળા દરમિયાન અનુપાલનમાં રાહત આપતા નોન-ફાઈલર્સ માટે ઈલેક્ટ્રોનિક ઈ-વે બિલ જનરેશન પર પ્રતિબંધ મુલતવી રાખ્યો હતો.

GST રિટર્ન ફાઈલ નહીં કરનાર 15 ઓગસ્ટથી  E-Way Bill જનરેટ કરી શકશે  નહીં, જાણો વિગતવાર
GST
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 6:29 AM

જીએસટી નેટવર્ક (GST Network) એ કહ્યું છે કે જે કરદાતાઓએ જૂન 2021 સુધી બે મહિના માટે જીએસટી રિટર્ન(GST Returns) ફાઇલ નથી કર્યું તે 15 ઓગસ્ટથી ઇ-વે બિલ (E-Way Bill) જનરેટ કરી શકશે નહીં. નિષ્ણાતો કહે છે કે આ પગલું ઓગસ્ટમાં જીએસટી વધારવામાં મદદ કરશેકારણકે પેન્ડિંગ જીએસટી રિટર્ન ફાઈલ થવાની ધારણા છે. ગયા વર્ષે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ કોવિડ રોગચાળા દરમિયાન અનુપાલનમાં રાહત આપતા નોન-ફાઈલર્સ માટે ઈલેક્ટ્રોનિક ઈ-વે બિલ જનરેશન પર પ્રતિબંધ મુલતવી રાખ્યો હતો.

15 ઓગસ્ટથી પ્રતિબંધ લાગુ પડશે GSTN એ કરદાતાઓને કહ્યું, “સરકારે હવે 15 ઓગસ્ટથી તમામ કરદાતાઓ માટે EWB પોર્ટલ પર ઇ-વે બિલ જનરેશન પર પ્રતિબંધને લાગુ કરવાનો નિર્ણય લીધો છે.” આ રીતે 15 ઓગસ્ટ 2021 પછી સિસ્ટમ ફાઇલ કરેલા રિટર્નની તપાસ કરશે અને જો જરૂરી હોય તો ઇ-વે બિલ જનરેટ કરવા પર પ્રતિબંધ મૂકશે.

જીએસટી રિટર્ન ફાઇલ ન કરનારા લોકો પર દબાણ વધ્યું એએમઆરજી એન્ડ એસોસિએટ્સના વરિષ્ઠ ભાગીદાર રજત મોહને જણાવ્યું હતું કે જીએસટીએન એ તેવા લોકો પર દબાણ વધાર્યું છે જેઓ જીએસટી રિટર્ન ફાઈલ કરતા નથી અને ઈ-વે બિલના નિર્માણ પર સ્થગિતતા સાથે ઘણા વ્યવસાય ઠપ્પ થઇ જશે. મોહને કહ્યું કે આ ઓટોમેટિક શિક્ષાત્મક કાર્યવાહી ઓગસ્ટમાં ટેક્સમાં વધારો કરશે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

નેક્સડાઇમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાકેત પટવારીએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે ત્યારે ટેક્સ એડમિનિસ્ટ્રેશન વ્યવસાયોને જીએસટી પાલનને નિયમિત કરવા વિનંતી કરી રહ્યું છે તેમણે કહ્યું કે રિટર્ન ફાઈલ કર્યા પછી ઈ-વે બિલ જનરેશન ફરી શરૂ કરવું એક સરળ પ્રક્રિયા છે.

આ પણ વાંચો : વિદેશયાત્રા કરવાની ઈચ્છા છે પણ બજેટ ઓછું છે? જાણો આ 10 દેશ વિશે જ્યાં તમે ઓછા ખર્ચમાં પ્રવાસની મોજ સાથે 1 રૂપિયામાં ઘણી ચીજો પણ ખરીદી શકો છો

આ પણ વાંચો : 7th Pay Commission:સરકારી કર્મચારીઓના 18 મહિનાના મોંઘવારી ભથ્થાના એરીયરની સ્થિતિ હજુ સ્પષ્ટ નહિ ? જાણો શું છે સરકારનું વલણ

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">