કોરોનાનું સંક્રમણ અટકાવવા અરવલ્લીના વડાલીએ એક સપ્તાહ સુધી રોજ સાંજે 4 વાગ્યા સુધી બંધ રાખવા કર્યો નિર્ણય
કોરોના સંક્રમણ ફેલાવવાના બીજા તબક્કામાં શહેર કરતા નગર અને ગ્રામ્ય કક્ષાએ વધુ જાગૃતતા જોવા મળે છે, અરવલ્લીના વડાલી નગરે, કોરોનાનું સક્રમણને વધુ ફેલાતા અટકાવવા માટે સ્વયંભૂ બંધ પાળવાનો વેપારી મંડળે નિર્ણય કર્યો છે. નગરપાલિકાના અધિકારીઓ સાથે વેપારી મંડળની યોજાયેલી બેઠક બાદ સ્વૈચ્છાએ બંધ રાખવાનું વેપારી મંડળે નક્કી કર્યું છે. પ્રાંતિજ, તલોદ. હિમતનગરના વેપારીઓ બાદ હવે વડાલીના […]
કોરોના સંક્રમણ ફેલાવવાના બીજા તબક્કામાં શહેર કરતા નગર અને ગ્રામ્ય કક્ષાએ વધુ જાગૃતતા જોવા મળે છે, અરવલ્લીના વડાલી નગરે, કોરોનાનું સક્રમણને વધુ ફેલાતા અટકાવવા માટે સ્વયંભૂ બંધ પાળવાનો વેપારી મંડળે નિર્ણય કર્યો છે. નગરપાલિકાના અધિકારીઓ સાથે વેપારી મંડળની યોજાયેલી બેઠક બાદ સ્વૈચ્છાએ બંધ રાખવાનું વેપારી મંડળે નક્કી કર્યું છે. પ્રાંતિજ, તલોદ. હિમતનગરના વેપારીઓ બાદ હવે વડાલીના વેપારીઓએ એક સપ્તાહ ચાર વાગ્યા સુધી વિવિધ બજારો બંધ રખાશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો