IPL મેચમાં અંપાયરને વિરાટ કોહલી પર આવ્યો ગુસ્સો અને તોડી દીધો દરવાજો!

આઈપીએલ મેચમાં દિવસે અને દિવસે વિવાદ ઉભા થઈ રહ્યાં અને તેને લઈને ખબરો પણ આવી રહી છે. આ સીઝનમાં ઘણી એવી માહિતી આવી રહી છે જેમાં ખેલાડીયો અને અંપાયર વચ્ચે તકરાર થઈ હોય. બેંગ્લોરની ટીમના કપ્તાન વિરાટ કોહલી અને અંપાયર નાઈઝેલ વચ્ચે તકરાર થઈ હતી. આ તકરારમાં કોહલી અને અંપાયર વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. આ […]

IPL મેચમાં અંપાયરને વિરાટ કોહલી પર આવ્યો ગુસ્સો અને તોડી દીધો દરવાજો!
Follow Us:
| Updated on: May 07, 2019 | 2:57 PM

આઈપીએલ મેચમાં દિવસે અને દિવસે વિવાદ ઉભા થઈ રહ્યાં અને તેને લઈને ખબરો પણ આવી રહી છે. આ સીઝનમાં ઘણી એવી માહિતી આવી રહી છે જેમાં ખેલાડીયો અને અંપાયર વચ્ચે તકરાર થઈ હોય.

ધોની પણ થોડા સમય પહેલાં આક્રમક થઈ ગયા હતા.

બેંગ્લોરની ટીમના કપ્તાન વિરાટ કોહલી અને અંપાયર નાઈઝેલ વચ્ચે તકરાર થઈ હતી. આ તકરારમાં કોહલી અને અંપાયર વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. આ ઘટના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આ ઘટના બની હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મીડિયાના અહેવાલો પરથી જાણવા મળ્યું કે કોહલીની સાથે બોલાચાલી બાદ અંપાયર નાઈઝેલ લોંગે અંપાયર રુમના દરવાજાને લાત મારી હતી અને તોડી નાખ્યો હતો. 4મે એટલે કે શનિવારના રોજ બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચે મુકાબલો હતો અને તેમાં હૈદરાબાદની પરિસ્થિતિ કફોડી બની હતી. આ મુકાબલો તેમના માટે કરો યા મરો જેવી પરિસ્થિતિ જેવો હતો. આ જીત મેળવવાની સાથે હૈદારબાદ પ્લે ઓફ માટે ક્વોલીફાય થઈ જાય તેવું હતું.

નાઈઝેલ લોંગએ બેંગ્લોરની ટીમના બોલર ઉમેશ યાદવના બોલને નોબોલ આપતા આ વિવાદ ઉભો થયો હતો. આ નોબલને સ્ક્રીનમાં જોતા ખબર પડી કે આ નોબોલ જ ન હતો. આથી ઉમેશ યાદવે અને વિરાટ કોહલીએ નાઈઝેલના નિર્ણયનો વિરોધ કર્યો પણ નાઈઝેલ પોતાના નિર્ણયને પાછો લીધો નહીં. આ બાબતે કોહલી અને અંપાયર નાઈઝેલ વચ્ચે મેદાનમાં ઉગ્ર બોલાચાલી થઈ ગયી અને હૈદરાબાદની રમત પુરી થયા બાદ નાઈઝેલ પોતાના અંપાયર રુમમાં પરત ફર્યા હતા. તેમણે ગુસ્સામાં અંપાયર રુમનો દરવાજો તોડી નાખ્યો હતો. આ તોડફોડ માટે નાઈઝેલને  5 હજારનો દંડ ભરવાની ફરજ પડી હતી અને નાઈઝેલે દંડ ભર્યો તેની રિસિપ્ટની પણ માગણી કરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">