Mohammed shamiને લોકોએ ટ્રોલ કર્યા બાદ BCCI 48 કલાક મૌન રહ્યું, હવે સમર્થનમાં પાંચ શબ્દો કહ્યા

જો કે શામીને આ સમયગાળા દરમિયાન સચિન તેંડુલકર, ઈરફાન પઠાણ અને વિરેન્દ્ર સેહવાગ જેવા ઘણા દિગ્ગજોનો ટેકો મળ્યો હતો. જોકે, બીસીસીઆઈ (BCCI)એ 48 કલાક બાદ આ મુદ્દે ટ્વીટ કર્યું છે.

Mohammed shamiને લોકોએ ટ્રોલ કર્યા બાદ  BCCI 48 કલાક મૌન રહ્યું, હવે સમર્થનમાં પાંચ શબ્દો કહ્યા
Mohammad Shami
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 6:35 PM

Mohammed Shami: ભારતીય ટીમને T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પ્રથમ વખત હતું જ્યારે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ (Team India World Cup)માં પાકિસ્તાન સામે હારી ગઈ હતી. આ હારથી નારાજ ફેન્સે ટીમના ખેલાડીઓને સોશિયલ મીડિયા (Social media) પર જોરદાર ટ્રોલ કર્યા હતા. આ દરમિયાન ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammed shami)ને તેના ધર્મને લઈને નિશાન બનાવવામાં આવ્યો હતો.

જો કે શામીને આ સમયગાળા દરમિયાન સચિન તેંડુલકર, ઈરફાન પઠાણ અને વિરેન્દ્ર સેહવાગ જેવા ઘણા દિગ્ગજોનો ટેકો મળ્યો હતો. જોકે, બીસીસીઆઈ (BCCI)એ 48 કલાક બાદ આ મુદ્દે ટ્વીટ કર્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પાકિસ્તાન સામેની મેચમાં મોહમ્મદ શમી (Mohammed Shami) સારી બોલિંગ કરી શક્યો નહોતો. તે ટીમ માટે સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો. શમીએ 3.5 ઓવરમાં 11.20ના ઈકોનોમી રેટથી 43 રન આપ્યા હતા. આ દરમિયાન તે એક પણ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો. મેચ બાદ પ્રશંસકો તેના સોશિયલ મીડિયા (Social media)પર તેના ધર્મને લઈને પણ નિશાન સાધ્યું. જો કે આ દરમિયાન ક્રિકેટ (Cricket)ની દુનિયા એક થઈ ગઈ, જે આ મુશ્કેલ સમયમાં શામીના સમર્થનમાં બહાર આવી.

BCCIએ 48 કલાક પછી પ્રતિક્રિયા આપી

છેલ્લા 48 કલાકમાં ચાહકો સિવાય ઘણા દિગ્ગજ લોકો પણ શામીના સમર્થનમાં સામે આવ્યા છે. જો કે બધા રાહ જોઈ રહ્યા હતા કે BCCIના ચાહકોને આશા હતી કે વિશ્વનું સૌથી ધનાઢ્ય અને શક્તિશાળી બોર્ડ તેના ખેલાડી માટે મક્કમ વલણ અપનાવશે. બીસીસીઆઈ (BCCI)એ સ્ટેન્ડ લીધું, પરંતુ તેના માટે 48 કલાકનો સમય લીધો. લાંબી રાહ જોયા બાદ BCCIએ પણ પોતાનો મત આગળ રાખ્યો અને શામીના સમર્થનમાં માત્ર પાંચ જ શબ્દો લખ્યા.

આ પણ વાંચો : મોહમ્મદ રિઝવાને મોહમ્મદ શામીના સમર્થનમાં સુંદર મેસેજ પોસ્ટ કર્યો, ભારતીય ક્રિકેટરોએ પણ કહ્યું અમે તારી સાથે છીએ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">