AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohammed shamiને લોકોએ ટ્રોલ કર્યા બાદ BCCI 48 કલાક મૌન રહ્યું, હવે સમર્થનમાં પાંચ શબ્દો કહ્યા

જો કે શામીને આ સમયગાળા દરમિયાન સચિન તેંડુલકર, ઈરફાન પઠાણ અને વિરેન્દ્ર સેહવાગ જેવા ઘણા દિગ્ગજોનો ટેકો મળ્યો હતો. જોકે, બીસીસીઆઈ (BCCI)એ 48 કલાક બાદ આ મુદ્દે ટ્વીટ કર્યું છે.

Mohammed shamiને લોકોએ ટ્રોલ કર્યા બાદ  BCCI 48 કલાક મૌન રહ્યું, હવે સમર્થનમાં પાંચ શબ્દો કહ્યા
Mohammad Shami
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 6:35 PM
Share

Mohammed Shami: ભારતીય ટીમને T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પ્રથમ વખત હતું જ્યારે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ (Team India World Cup)માં પાકિસ્તાન સામે હારી ગઈ હતી. આ હારથી નારાજ ફેન્સે ટીમના ખેલાડીઓને સોશિયલ મીડિયા (Social media) પર જોરદાર ટ્રોલ કર્યા હતા. આ દરમિયાન ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammed shami)ને તેના ધર્મને લઈને નિશાન બનાવવામાં આવ્યો હતો.

જો કે શામીને આ સમયગાળા દરમિયાન સચિન તેંડુલકર, ઈરફાન પઠાણ અને વિરેન્દ્ર સેહવાગ જેવા ઘણા દિગ્ગજોનો ટેકો મળ્યો હતો. જોકે, બીસીસીઆઈ (BCCI)એ 48 કલાક બાદ આ મુદ્દે ટ્વીટ કર્યું છે.

પાકિસ્તાન સામેની મેચમાં મોહમ્મદ શમી (Mohammed Shami) સારી બોલિંગ કરી શક્યો નહોતો. તે ટીમ માટે સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો. શમીએ 3.5 ઓવરમાં 11.20ના ઈકોનોમી રેટથી 43 રન આપ્યા હતા. આ દરમિયાન તે એક પણ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો. મેચ બાદ પ્રશંસકો તેના સોશિયલ મીડિયા (Social media)પર તેના ધર્મને લઈને પણ નિશાન સાધ્યું. જો કે આ દરમિયાન ક્રિકેટ (Cricket)ની દુનિયા એક થઈ ગઈ, જે આ મુશ્કેલ સમયમાં શામીના સમર્થનમાં બહાર આવી.

BCCIએ 48 કલાક પછી પ્રતિક્રિયા આપી

છેલ્લા 48 કલાકમાં ચાહકો સિવાય ઘણા દિગ્ગજ લોકો પણ શામીના સમર્થનમાં સામે આવ્યા છે. જો કે બધા રાહ જોઈ રહ્યા હતા કે BCCIના ચાહકોને આશા હતી કે વિશ્વનું સૌથી ધનાઢ્ય અને શક્તિશાળી બોર્ડ તેના ખેલાડી માટે મક્કમ વલણ અપનાવશે. બીસીસીઆઈ (BCCI)એ સ્ટેન્ડ લીધું, પરંતુ તેના માટે 48 કલાકનો સમય લીધો. લાંબી રાહ જોયા બાદ BCCIએ પણ પોતાનો મત આગળ રાખ્યો અને શામીના સમર્થનમાં માત્ર પાંચ જ શબ્દો લખ્યા.

આ પણ વાંચો : મોહમ્મદ રિઝવાને મોહમ્મદ શામીના સમર્થનમાં સુંદર મેસેજ પોસ્ટ કર્યો, ભારતીય ક્રિકેટરોએ પણ કહ્યું અમે તારી સાથે છીએ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">