ટી-20 લીગ: કોલકત્તાએ પંજાબને જીતવા માટે આપ્યો 150 રનનો ટાર્ગેટ 

ટી-20 લીગની 46મી મેચ આજે KKR અને KXIPની વચ્ચે શારજહાના મેદાનમાં રમાઈ. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 149 રન બનાવ્યા અને કિંગ્સ ઈલેવન પંજાબને જીતવા માટે 150 રનનો ટાર્ગેટ આપ્યો. કોલકત્તા માટે શુભમન ગિલે સૌથી વધારે 57 રન બનાવ્યા. જ્યારે નિતિ રાણા શુન્ય રન પર મેક્સવેલનો શિકાર થયો હતો. ત્યારબાદ […]

ટી-20 લીગ: કોલકત્તાએ પંજાબને જીતવા માટે આપ્યો 150 રનનો ટાર્ગેટ 
Follow Us:
| Updated on: Oct 26, 2020 | 9:25 PM

ટી-20 લીગની 46મી મેચ આજે KKR અને KXIPની વચ્ચે શારજહાના મેદાનમાં રમાઈ. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 149 રન બનાવ્યા અને કિંગ્સ ઈલેવન પંજાબને જીતવા માટે 150 રનનો ટાર્ગેટ આપ્યો. કોલકત્તા માટે શુભમન ગિલે સૌથી વધારે 57 રન બનાવ્યા. જ્યારે નિતિ રાણા શુન્ય રન પર મેક્સવેલનો શિકાર થયો હતો. ત્યારબાદ રાહુલ ત્રિપાઠી પણ 7 રનના સામાન્ય સ્કોર પર આઉટ થયો, મોર્ગને બાજી સંભાળતા 40 રન ફટકાર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">