FIFA World Cup: પોલેન્ડે રશિયાને આપ્યો ઝટકો, વર્લ્ડ કપ ક્વોલિફાયર રમવાની ના પાડી

FIFA World Cup 2022: ફીફા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં આવતા મહિને પોલેન્ડને રશિયા સામે મેચ રમાવી છે. પણ આ સમયે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધના કારણે તે આ મેચ રમશે નહીં. ઘણા મોટા ખેલાડીઓ પણ આ નિર્ણયનું સમર્થન કરી રહ્યા છે.

FIFA World Cup: પોલેન્ડે રશિયાને આપ્યો ઝટકો, વર્લ્ડ કપ ક્વોલિફાયર રમવાની ના પાડી
Robert Lewandowski (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 10:40 PM

પોલેન્ડ ફૂટબોલ મહાસંઘ (Polish Football Federation) ના અધ્યક્ષે શનિવારે કહ્યું કે યુક્રેન પર રશિયાના આક્રમણના વિરોધમાં પોલેન્ડ આવતા મહિને રશિયા સામે પોતાની ફૂટબોલ વર્લ્ડ કપ (FIFA World Cup 2022) ક્વોલિફાયર મેચ નહીં રમે. મહાસંઘના અધ્યક્ષ સેજરી કુલેજાએ ટ્વિટર પર એ જાહેરાત કરીને સંકેત આપ્યા કે પોલેન્ડ આ કેસમાં અન્ય મહાસંઘો સાથે વાત કરી ફીફા સામે એકજુટતા દેખાડવાનો પ્રયાસ કરશે. કુલેજાએ કહ્યું કે કોઇ શબ્દ નહીં, આ કાર્યવાહીનો સમય છે.

તેણે વધુમાં કહ્યું કે ફૂટબોલ મહાસંઘે આ પગલું આક્રમકતા (રશિયા તરફથી) વધારવાના કારણે લેવું પડ્યું છે. તેના ટ્વિટ બાદ પોલેન્ડ તરફથી સૌથી વધુ ગોલ કરનાર સ્ટ્રાઇકર રોબર્ટ લેવાંડોવસ્કી (Robert Lewandowski) એ લખ્યું, “આ સાચો નિર્ણય છે.” જર્મનીના બાયર્ન મ્યુનિખ ક્લબના આ સ્ટાર ખેલાડીએ ટ્વિટર પર કહ્યું, “હું આવી સ્થિતિમાં રશિયાની રાષ્ટ્રીય ટીમ સાથે મેચ રમવાની કલ્પના કરી શકતો નથી, જ્યારે યુક્રેનમાં યુદ્ધ ચાલી રહ્યું છે.”

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

24 માર્ચના રોજ રમાવવાની હતી મેચ

તેણે વધુમાં કહ્યું કે, “રશિયાની ફૂટબોલ ટીમના ખેલાડીઓ અને પ્રશંસકો તેના માટે જવાબદાર નથી. પણ અમે દેખાવો કરી નથી શકતા કે કઇ પણ નથી થઇ રહ્યું.” નક્કી કરેલ કાર્યક્રમ પ્રમાણે પોલેન્ડ અને રશિયા વચ્ચે ક્વોલિફાય પ્લેઓફ સેમિ ફાઇનલની મેચ મોસ્કોમાં 24 માર્ચે રમાવાની છે. આ મેચમાં વિજેતાને સ્વીડન અને ચેક ગણરાજ્ય વચ્ચે રમાનાર સેમિ ફાઇનલની વિજેતા ટીમ સામે રમાવું રહેશે. ક્વોલિફાયર જીતનાર ટીમ કતારમાં રમાનાર વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરશે.

આ પણ વાંચો : Ind Vs SL: ભારત સામે શ્રીલંકાએ 184 રનનુ લક્ષ્ય રાખ્યુ, પથુમ નિશંકાની ફીફટી, શનાકાની આક્રમક રમત

આ પણ વાંચો : IPL 2022: મહેન્દ્રસિંહ ધોની જોવા મળ્યો નવા અવતારમાં, જોઇને ચાહકો પણ દંગ રહી ગયા, જુઓ Video

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">