AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kisan Andolan: ઇરફાન પઠાણના ટ્વીટે છેડ્યો વિવાદ, વિદેશીઓને સપોર્ટના આક્ષેપ થવા લાગ્યા

ભારતમાં પાછળના કેટલાક મહિનાથી ચાલી રહેલા કિસાન આંદોલન (Kisan Andolan) ને લઇને સોશિયલ મિડીયા પર બબાલ મચવા લાગી છે. આ દરમ્યાન હવે પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ (Irfan Pathan) ના ટ્વીટે પણ બબાલ વધારી દીધી છે.

Kisan Andolan: ઇરફાન પઠાણના ટ્વીટે છેડ્યો વિવાદ, વિદેશીઓને સપોર્ટના આક્ષેપ થવા લાગ્યા
Irfan Pathan
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 05, 2021 | 2:23 PM

ભારતમાં પાછળના કેટલાક મહિનાથી ચાલી રહેલા કિસાન આંદોલન (Kisan Andolan) ને લઇને સોશિયલ મિડીયા પર બબાલ મચવા લાગી છે. આ દરમ્યાન હવે પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ (Irfan Pathan) ના ટ્વીટે પણ બબાલ વધારી દીધી છે. રિહાના (Rihanna), ગ્રેટા થનબર્ગ (Greta Thunberg) જેવી આંતરરાષ્ટ્રીય હસ્તીઓએ કિસાનોને સમર્થનમાં ટ્વીટ કર્યા હતા. જેના બાદથી વિરાટ કોહલી (Virat Kohli), સચિન તેંદુલકર (Sachin Tendulkar) અને સુરેશ રૈના (Suresh Raina) સહિતના દિગ્ગજોએ ટ્વીટર પર પોતાના પક્ષ રજૂ કર્યા હતા. આ તમામ દિગ્ગજ ખેલાડીઓએ ભારતની સંપ્રભુતાથી સમાધાન ના કરી શકાય અને આશા દર્શાવી હતી કે મામલાનુ જલ્દીથી સુખદ સમાધાન આવી જાય.

આ દરમ્યાન ટીમ ઇન્ડીયાના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે એવુ ટ્વીટ કર્યુ હતુ કે, જેને લઇને વિવાદ છેડાઇ ગયો હતો. ઇરફાન હાલમાં પોતાના ટ્વીટમાં ખેડુતોના આંદોલનને લઇને ઉલ્લેખ કર્યો નહોતો, પરંતુ જે રીતે જ્યોર્જ ફ્લાયડ (George Floyd) નુ ઉદાહરણ આપ્યુ હતુ, તેનાથી એમ માનવામાં આવી રહ્યુ છે કે, રિહાના અને થનબર્ગના ટ્વીટ પર આટલી બબાલ નહી મચવી જોઇએ. ઇરફાને ટ્વીટર પર લખ્યુ હતુ કે, જ્યારે અમેરિકામાં એક પોલીસ કર્મી દ્વારા જ્યોર્જ ફ્લાયડને નિર્મમતાથી મારવામાં આવ્યો હતો, ત્યારે આપણાં દેશના લોકોએ તે ઘટના પર યોગ્ય રીતે દુ:ખ વ્યક્ત વ્યક્ત કર્યુ હતુંં હું બસ આજ કહી રહ્યો છુંં.

આ એક કામ માટે 6.2 કરોડ રૂપિયા, તમન્નાહ ભાટિયા પાસે કેટલી સંપત્તિ છે?
દુનિયાની 10 સૌથી શક્તિશાળી intelligence agencies નું લિસ્ટ
ભારતના 8 સૌથી આલીશાન રેલવે સ્ટેશનમાં ગુજરાતનું આ સ્ટેશન, જાણો નામ
જો બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જાય તો શું કરવું?
પત્નીએ બોલિવુડમાં આપી છે હિટ ફિલ્મો, આવો છે પરિવાર
શનિ જયંતિ પહેલા સૂર્યનું નક્ષત્ર બદલાશે, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે

જેને લઇને બાદમાં તો ફેન્સ પણ સોશિયલ મિડીયા અને ખાસ કરીને ટ્વીટર પર ઇરફાન પઠાણને વળતા જવાબો આપવા લાગ્યા હતા.

https://twitter.com/Aadhiraspeaks/status/1357283374822535170?s=20

https://twitter.com/rishibagree/status/1357310590784446465?s=20

g clip-path="url(#clip0_868_265)">