AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Opening Ceremony: સતત ચોથા વર્ષે ઓપનિંગ સેરેમની રદ , ફેન્સે કીધું શું કરશો પૈસા બચાવીને

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝન એટલે કે આઈપીએલ 2022નું આયોજન 26 માર્ચથી થવાનું છે. આ વખતે IPLની કોઈ ઓપનિંગ સેરેમની નહીં થાય. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સતત ચોથા વર્ષે ઓપનિંગ સેરેમની રદ કરવાનો નિર્ણય લીધો છે.

IPL 2022 Opening Ceremony:  સતત ચોથા વર્ષે ઓપનિંગ સેરેમની રદ , ફેન્સે કીધું શું કરશો પૈસા બચાવીને
IPL 2022 BCCI cancels opening ceremonyImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 11:33 AM
Share

IPL 2022 Opening Ceremony: બીસીસીઆઈએ કોરોનાવાયરસ (COVID-19) પ્રતિબંધોને લઈને આ નિર્ણય લીધો છે. આઈપીએલ (IPL) 2018 થી વિવિધ કારણોસર ટુર્નામેન્ટનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો નથી. પુલવામા હુમલામાં જીવ ગુમાવનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે 2019નો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કાર્યક્રમ માટે ફાળવવામાં આવેલ ભંડોળ શહીદોના પરિવારોને દાનમાં આપવામાં આવ્યું હતું. એ જ રીતે, છેલ્લી બે ઓપનિંગ સેરેમની (IPL 2020 અને IPL 2021) COVID-19 રોગચાળાને કારણે રદ કરવામાં આવી હતી.

 IPL 2022 ની ઓપનિંગ સેરેમની રદ કરવા અંગે ચાહકોની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે

ક્રિકબઝના સમાચાર અનુસાર, 15 એપ્રિલ સુધી IPLની મેચો માટે ગ્રાઉન્ડ પર માત્ર 25 ટકા દર્શકોને જ મંજૂરી આપવામાં આવી છે. જોકે, બીસીસીઆઈને વિશ્વાસ છે કે, લીગ આગળ જતાં વધુ દર્શકોને મંજૂરી આપવામાં આવશે. 15 એપ્રિલ સુધીની મેચો દરમિયાન, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 9,800 થી 10,000, બ્રેબોર્ન સ્ટેડિયમમાં 7,000 થી 8,000, ડીવાય પાટીલ સ્ટેડિયમમાં 11,000 થી 12000 અને પુણેના MCA સ્ટેડિયમમાં 12,000 લોકોને સમાવવાની મંજૂરી આપવામાં આવી છે.

લીગમાં 8ની જગ્યાએ 10 ટીમો ભાગ લેવા જઈ રહી છે

iPLની 15મી (IPL 2022) સિઝન એક અલગ રંગ અને સ્વરૂપમાં રમાશે. ટીમોની જર્સીથી લઈને રમતોના નિયમો અને ફોર્મેટ બદલાઈ ગયા છે. 26 માર્ચથી શરૂ થનારી આ સિઝનમાં ઘણું નવું હશે. લીગમાં 8ની જગ્યાએ 10 ટીમો ભાગ લેવા જઈ રહી છે. છેલ્લા બે વર્ષથી યુએઈમાં લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે પહેલો તબક્કો ભારતમાં રમાયો હતો પરંતુ કોરોના વાયરસ (Coronavirus) ને કારણે બીજો તબક્કો UAEમાં રમાયો હતો.

આ પણ વાંચો : West Bangal: કલકત્તા હાઈકોર્ટ આજે બીરભૂમ હિંસા કેસમાં આદેશ જારી કરી શકે છે, NHRCએ મમતા સરકાર પાસેથી 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">