AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news : 15 ઓક્ટોબરને બદલે આ તારીખે રમાઈ શકે છે ભારત-પાકિસ્તાન મેચ! હજારો ચાહકો મુશ્કેલીમાં

IND VS PAK: વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે મેચ રમાવાની છે, પરંતુ હવે આ શાનદાર મેચની તારીખ બદલાઈ શકે છે. જો આમ થશે તો હજારો લોકો મુશ્કેલીમાં મુકાઈ જશે.

Breaking news : 15 ઓક્ટોબરને બદલે આ તારીખે રમાઈ શકે છે ભારત-પાકિસ્તાન મેચ! હજારો ચાહકો મુશ્કેલીમાં
| Updated on: Jul 26, 2023 | 12:13 PM
Share

IND VS PAK: વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર આમને-સામને થશે. ICCના શેડ્યૂલ મુજબ ભારત-પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે ટક્કર થશે. પરંતુ હવે એવા અહેવાલો છે કે આ મેચની તારીખ બદલાઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત-પાકિસ્તાન મેચ હવે 15 ઓક્ટોબરના બદલે 14 ઓક્ટોબરે યોજાઈ શકે છે.

આ પણ વાંચો : India vs West Indies: રોહિત શર્મા વનડે વિશ્વકપને ધ્યાને રાખી ઉતારશે ટીમ! જાણો કેવી હશે Playing 11

15 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે અને તે અમદાવાદમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર દરમિયાન સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત રાખવામાં આવતી હોય છે. હવે જો 15 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન મેચ પણ યોજાશે તો સુરક્ષા એજન્સીઓ માટે બંને સ્થળોએ કડક સુરક્ષા વ્યવસ્થા કરવી આસાન નહીં હોય. આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓએ BCCIને ભારત-પાકિસ્તાન મેચના શિડ્યુલમાં ફેરફાર કરવાની સલાહ આપી છે.

(ANI Twitter SOURCE)

હજારો ચાહકો મોટી મુશ્કેલીમાં!

હવે એવા અહેવાલો છે કે ભારત-પાકિસ્તાન મેચ હવે એક દિવસ પહેલા એટલે કે 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ શકે છે. પરંતુ જો આવું થાય તો હજારો ચાહકોને ઝટકો લાગી શકે છે. તમને જણાવી દઈએ કે ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે એક લાખથી વધુ લોકો સ્ટેડિયમમાં પહોંચશે. જેમાંના ઘણા લોકો દેશના અન્ય ભાગો અથવા વિદેશમાંથી અમદાવાદ પહોંચશે. 15 ઑક્ટોબર મુજબ, લોકોએ રહેવા માટે તેમની ફ્લાઇટ્સ અને હોટલ બુક કરાવવી પડશે. હવે જો આ મેચની તારીખ બદલાશે તો તેમના બુકિંગનું શું થશે?

27મી જુલાઈના રોજ મળનારી બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે

દરમિયાન, BCCI સેક્રેટરી જય શાહે વર્લ્ડ કપનું આયોજન કરતા તમામ ક્રિકેટ એસોસિએશનોને પત્ર લખીને 27મી જુલાઈએ દિલ્હીમાં બેઠક માટે બોલાવ્યા છે. માનવામાં આવે છે કે આ બેઠકમાં ભારત-પાકિસ્તાન મેચ પર ચર્ચા થશે અને આ મેચની નવી તારીખ પણ અહીં નક્કી કરવામાં આવી શકે છે.

 

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
g clip-path="url(#clip0_868_265)">