AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: કોહલીનો ખુલાસો, ઈંગ્લેન્ડ સામેની રણનિતીક ટીમ મિટીંગમાં પણ ખેડૂત આંદોલનનો મુદ્દો ચર્ચાયો

ખેડૂત આંદોલન (farmer protest) હાલના સમયમાં ભારત સહિત પુરા વિશ્વમાં હવે ચર્ચાનો વિષય બની ગયો છે. બોલીવુડથી લઈને ક્રિકેટ સુધીના તમામ દિગ્ગજ ખેલાડીઓએ, વિદેશી હસ્તીઓ દ્વારા આંદોલનને લઈને કરાતા ટ્વીટ પર નારાજગી દર્શાવી રહ્યા છે.

IND vs ENG: કોહલીનો ખુલાસો, ઈંગ્લેન્ડ સામેની રણનિતીક ટીમ મિટીંગમાં પણ ખેડૂત આંદોલનનો મુદ્દો ચર્ચાયો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 04, 2021 | 11:57 PM

ખેડૂત આંદોલન (farmer protest) હાલના સમયમાં ભારત સહિત પુરા વિશ્વમાં હવે ચર્ચાનો વિષય બની ગયો છે. બોલીવુડથી લઈને ક્રિકેટ સુધીના તમામ દિગ્ગજ ખેલાડીઓએ, વિદેશી હસ્તીઓ દ્વારા આંદોલનને લઈને કરાતા ટ્વીટ પર નારાજગી દર્શાવી રહ્યા છે. દેશના આંતરિક મામલામાં દખલ દેવાને લઈને ફટકાર લગાવતી નારાજગી વ્યક્ત થવા લાગી છે. સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને વિરાટ કોહલી (Virat Kohli)એ પણ દેશને એક જૂટ રહેવા માટે અપીલ કરી હતી.

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની ચાર ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ રહી છે. ત્યારે આ દરમ્યાન વિરાટ કોહલીએ બતાવ્યુ હતુ કે, ટીમ મિટીંગ (Team Meeting) દરમ્યાન પણ ખેલાડીઓએ ખેડૂત આંદોલનને લઈને ચર્ચા કરી હતી. વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતા કહ્યુ હતુ કે, દેશમાં ચાલી રહેલી તમામ બાબતો પર અમે ટીમની બેઠકમાં ચર્ચા કરી હતી. તમામે પોત પાતાની વાત રાખી હતી કે તેમણે શુ કરવુ છે. એટલુ જ છે કે, સંક્ષેપમાં વાત થઈ હતી, જેના બાદમાં ટીમ અને મેચને લઈને રણનિતી પર વાત કરવામાં આવી હતી.

વૈભવ સૂર્યવંશી પાસે શેના માટે સમય નથી?
સારા તેંડુલકર અને સિદ્ધાંતનું થયું બ્રેકઅપ ! જાણો કારણ
Video : ગરમીથી બચવા આ વ્યક્તિએ કર્યો ખતરનાક જુગાડ
સુપર હિટ છે Jioનો 90 દિવસનો પ્લાન! અનલિમિટેડ કોલિંગ, ડેટા અને મળશે ઘણું બધુ
Pregnancy દરમિયાન કઇ રસી લેવી જોઈએ?
કરણ જોહરના પરિવાર વિશે જાણો

પોપ સ્ટાર રિહાનાના ટ્વીટ બાદ વિરાટ કોહલીએ ટ્વીટ કરતા લખ્યુ હતુ કે, અસહમતીના સમયમાં એકજૂટતા બનાવી રાખશો. ખેડૂત દેશના અભિન્ન અંગ છે અને મને વિશ્વાસ છે કે બધા પક્ષો વચ્ચે સહમતિથી કોઈ હલ નિકળી આવશે. કોહલી ઉપરાંત સચિન તેંડુલકર, રવિ શાસ્ત્રી સહિત અનેક ક્રિકેટરોએ જેને લઈને ટ્વીટ કર્યુ હતું.

ભારતમાં પાછલા કેટલાક સમયથી ખેડૂત આંદોલન ચાલી રહ્યુ છે. નવા કૃષિ કાયદાને લઈને આ આંદોલન ચાલી રહ્યુ છે. ગત 26 જાન્યુઆરીએ ખેડૂતોએ નવી દિલ્હીમાં ટ્રેકટર રેલી યોજી હતી. જે દરમ્યાન હિંસા પણ થઈ હતી. દિલ્હીમાં અનેક સ્થળે ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવી પડી હતી. આ પુરા મામલામાં પોપ સ્ટાર રિહાના, સ્વિડીશ જલવાયુ પરિવર્તન કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કર્યુ હતુ.

આ પણ વાંચો: Farmers Protest: ખેડૂત નેતા રાકેશ ટિકૈતની આંદોલનને તીવ્ર બનાવવા માટે નવી ફોર્મ્યુલા

મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
મોરબીમાં આંગડિયા પેઢીના રૂપિયા 1 કરોડની લૂંટ, પોલીસે 2ને ઝડપ્યાં
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ઇમરજન્સી સર્વિસ કે દારૂની ડિલિવરી? રાજકોટમાં બન્યો ચોંકાવનાર કિસ્સો
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ગુજરાતમાં વરસાદની સાથે સાથે વાવાઝોડું ત્રાટકશે તેવી સંભાવના
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
ચંડોળા તળાવ ડિમોલિશન: બીજા દિવસે 24 ધાર્મિક સ્થળો સહિત દબાણો હટાવાયા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
દાહોદમાં માસૂમ પર દુષ્કર્મ: કોર્ટે આચાર્યને ફટકારી 10 વર્ષની સજા
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
અમદાવાદમાં કોરોનાના 7 નવા કેસ નોંધાતા સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ રીતે સજ્જ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
રાંદેર સહિતના વિસ્તારમાં પાણી ભરાતા ટ્રાફિક જામ
ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડાયા
ચંડોળા તળાવ ડિમોલિશન ફેઝ -2ના બીજા દિવસે 30થી વધુ ધાર્મિક સ્થળ તોડાયા
હાઈવે પર જોખમી સ્ટંટ પડયા ભારી ! બાઈક ટ્રક સાથે અથડાતા યુવક ગંભીર રીતે
હાઈવે પર જોખમી સ્ટંટ પડયા ભારી ! બાઈક ટ્રક સાથે અથડાતા યુવક ગંભીર રીતે
g clip-path="url(#clip0_868_265)">