IND vs ENG: કોહલીનો ખુલાસો, ઈંગ્લેન્ડ સામેની રણનિતીક ટીમ મિટીંગમાં પણ ખેડૂત આંદોલનનો મુદ્દો ચર્ચાયો

ખેડૂત આંદોલન (farmer protest) હાલના સમયમાં ભારત સહિત પુરા વિશ્વમાં હવે ચર્ચાનો વિષય બની ગયો છે. બોલીવુડથી લઈને ક્રિકેટ સુધીના તમામ દિગ્ગજ ખેલાડીઓએ, વિદેશી હસ્તીઓ દ્વારા આંદોલનને લઈને કરાતા ટ્વીટ પર નારાજગી દર્શાવી રહ્યા છે.

IND vs ENG: કોહલીનો ખુલાસો, ઈંગ્લેન્ડ સામેની રણનિતીક ટીમ મિટીંગમાં પણ ખેડૂત આંદોલનનો મુદ્દો ચર્ચાયો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 04, 2021 | 11:57 PM

ખેડૂત આંદોલન (farmer protest) હાલના સમયમાં ભારત સહિત પુરા વિશ્વમાં હવે ચર્ચાનો વિષય બની ગયો છે. બોલીવુડથી લઈને ક્રિકેટ સુધીના તમામ દિગ્ગજ ખેલાડીઓએ, વિદેશી હસ્તીઓ દ્વારા આંદોલનને લઈને કરાતા ટ્વીટ પર નારાજગી દર્શાવી રહ્યા છે. દેશના આંતરિક મામલામાં દખલ દેવાને લઈને ફટકાર લગાવતી નારાજગી વ્યક્ત થવા લાગી છે. સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને વિરાટ કોહલી (Virat Kohli)એ પણ દેશને એક જૂટ રહેવા માટે અપીલ કરી હતી.

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની ચાર ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ રહી છે. ત્યારે આ દરમ્યાન વિરાટ કોહલીએ બતાવ્યુ હતુ કે, ટીમ મિટીંગ (Team Meeting) દરમ્યાન પણ ખેલાડીઓએ ખેડૂત આંદોલનને લઈને ચર્ચા કરી હતી. વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતા કહ્યુ હતુ કે, દેશમાં ચાલી રહેલી તમામ બાબતો પર અમે ટીમની બેઠકમાં ચર્ચા કરી હતી. તમામે પોત પાતાની વાત રાખી હતી કે તેમણે શુ કરવુ છે. એટલુ જ છે કે, સંક્ષેપમાં વાત થઈ હતી, જેના બાદમાં ટીમ અને મેચને લઈને રણનિતી પર વાત કરવામાં આવી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

પોપ સ્ટાર રિહાનાના ટ્વીટ બાદ વિરાટ કોહલીએ ટ્વીટ કરતા લખ્યુ હતુ કે, અસહમતીના સમયમાં એકજૂટતા બનાવી રાખશો. ખેડૂત દેશના અભિન્ન અંગ છે અને મને વિશ્વાસ છે કે બધા પક્ષો વચ્ચે સહમતિથી કોઈ હલ નિકળી આવશે. કોહલી ઉપરાંત સચિન તેંડુલકર, રવિ શાસ્ત્રી સહિત અનેક ક્રિકેટરોએ જેને લઈને ટ્વીટ કર્યુ હતું.

ભારતમાં પાછલા કેટલાક સમયથી ખેડૂત આંદોલન ચાલી રહ્યુ છે. નવા કૃષિ કાયદાને લઈને આ આંદોલન ચાલી રહ્યુ છે. ગત 26 જાન્યુઆરીએ ખેડૂતોએ નવી દિલ્હીમાં ટ્રેકટર રેલી યોજી હતી. જે દરમ્યાન હિંસા પણ થઈ હતી. દિલ્હીમાં અનેક સ્થળે ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવી પડી હતી. આ પુરા મામલામાં પોપ સ્ટાર રિહાના, સ્વિડીશ જલવાયુ પરિવર્તન કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કર્યુ હતુ.

આ પણ વાંચો: Farmers Protest: ખેડૂત નેતા રાકેશ ટિકૈતની આંદોલનને તીવ્ર બનાવવા માટે નવી ફોર્મ્યુલા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">