જીત પછી બોલ્યા હૈદરાબાદના કેપ્ટન વોર્નર, હવે મારે 360 ડીગ્રી ખુલીને રમત દાખવવી પડશે

|

Oct 28, 2020 | 8:49 AM

પોતાના જન્મ દિવસે પોતાની ટીમ માટે શાનદાર રમત ડેવિડ વોર્નરે રમી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે શાનદાર પારી રમીને સ્કોરને એક મોટા આંકડે પહોંચાડવા માટે મદદ કરતી રમત રમી હતી. મોટા સ્કોર આંકને લઇને સ્વાભાવિક જ હરીફ ટીમ પર દબાણ વધી જતુ હોય છે. બસ આવી જ રીતે દિલ્હી કેપીટલ્સે પણ આવી જ એક […]

જીત પછી બોલ્યા હૈદરાબાદના કેપ્ટન વોર્નર, હવે મારે 360 ડીગ્રી ખુલીને રમત દાખવવી પડશે

Follow us on

પોતાના જન્મ દિવસે પોતાની ટીમ માટે શાનદાર રમત ડેવિડ વોર્નરે રમી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે શાનદાર પારી રમીને સ્કોરને એક મોટા આંકડે પહોંચાડવા માટે મદદ કરતી રમત રમી હતી. મોટા સ્કોર આંકને લઇને સ્વાભાવિક જ હરીફ ટીમ પર દબાણ વધી જતુ હોય છે. બસ આવી જ રીતે દિલ્હી કેપીટલ્સે પણ આવી જ એક મેચ ગુમાવી હતી. મેચ ને લઇને વોર્નરે આ વાત પર બતાવ્યુ હતુ કે, મેચ શરુ થવાને પહેલા જ એમના મનમાં શુ ચાલી રહ્યુ હતુ.

વોર્નરે કહ્યુ હતુ કે, આ ગેમ ને રમતા અગાઉ જ અમે લક્ષ્યના પાછળ દોડવાને લઇને નિરાશ હતા. જોકે અમે અંતિમ મેચ માં બચાવ કર્યો છે. નોર્ત્ઝે અને રબાડા જેવા બે વિશ્વ સ્તરીય બોલર્સ સાથે અમે આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. હું 2009માં ચાલી ચુક્યો હતો, ત્યારે કેટલાક શોટ લગાવવા માટે પોતાના આગળના પગને ખોલીને રમતા હતા.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

વોર્નરે કહ્યુ હતુ કે, હું ટોપ ઓર્ડરમાં હતો ત્યારે મારે જવાબદારી લેવી પડતી હતી. એટલે જ હુ આખરે બોલર્સો તરફ લઇ ગયો હતો. આવી સ્થિતીમાં રુઢીવાદી ક્રિકેટ રમવી ખુબ જ કઠણ છે. એટલા માટે જ મારે 360 ડીગ્રી ખુલવુ પડ્યુ હતુ.

તો વળી જોની બેયરીસ્ટો ની જગ્યા પર શાહાને ઓપનીંગ લાવવાને લઇને પણ વોર્નરે કહ્યુ હતુ કે, આ ખુબ મુશ્કેલ નિર્ણય છે,ખાસ કરીને એવા સમયે કે જ્યારે કેન જેવો બેટ્સમેન પણ ટીમમાં હોય. જોકે સાહા પાવર પ્લેમાં સ્ટ્રાઇક રેટ અવિશ્વનીય હતો. જોકે મેચ બાદ તેણે પણ કહયુ હતુ કે મેચ પછી તેને કમર દર્દ ની સમસ્યાએ જકડી લીધો હતો. જોકે આશા કરીએ  તે વધારે ના હોય.

વોર્નરે આગળ વતા કરતા પણ ઉમેર્યુ હતુ કે, શંકર પાસે હજુ પણ હેમીંગટન એક એક મુદ્દો છે, તો રાશિદ પણ અવિશ્વનિય છે. તે વિકેટ પણ ખુબ લઇ રહ્યો છે સામે તે રન પણ ખુબ ઓછા ગુમાવી રહ્યો છે. વિશેષ રુપી ઓસ અને નમિને જોઇને પણ નહી.હવે અમને શારજાહમાં રમત મળી શકી છે, એટલે જ હું પણ આશા રાખી છે કે અમે ત્યાં એક શો કરીએ છીએ.

આ પણ વાંચોઃLPL 2020: ટુર્નામેન્ટ પહેલા જ પાંચ ખેલાડીઓ ખસી ગયા, આફ્રીદી સહિતના ખેલાડીઓ રમતમાં જોઇ શકાશે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article