પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના કોચનું નિધન, 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના કોચ રમકાંત અચરેકરનું 87 વર્ષની વયે પોતાના નિધન થયું છે. તેમને પોતાના મુંબઈ સ્થિત નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. અચરેકરને પદ્મ શ્રી અને દ્રોણાચાર્ય એવોર્ડ મળી ચુક્યા છે. તેમણે ફક્ત સચિન તેંડુલકરજ નહિ પણ વિનોદ કાંબલી, પ્રવીણ આમરે, સમીર દીધે, ચંદ્રકાન્ત પંડિત અજિત અગરકર અને રમેશ પોવાર સહીત અનેક દિગ્ગ્જ્જ ખેલાડીઓને […]

Ramakant_Achrekar passed away

Sachin Tendulkar with coach Ramakant Achrekar
દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના કોચ રમકાંત અચરેકરનું 87 વર્ષની વયે પોતાના નિધન થયું છે. તેમને પોતાના મુંબઈ સ્થિત નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. અચરેકરને પદ્મ શ્રી અને દ્રોણાચાર્ય એવોર્ડ મળી ચુક્યા છે. તેમણે ફક્ત સચિન તેંડુલકરજ નહિ પણ વિનોદ કાંબલી, પ્રવીણ આમરે, સમીર દીધે, ચંદ્રકાન્ત પંડિત અજિત અગરકર અને રમેશ પોવાર સહીત અનેક દિગ્ગ્જ્જ ખેલાડીઓને ટ્રેનિંગ આપી છે. અચરેકરના નિધનથી ખેલ જગતમાં શોકનો માહોલ છે.
Latest News Updates

ભારતીય કેપ્ટને Asian Games માટે હનીમૂન રદ કર્યું

રોજ એક મુઠ્ઠી અખરોટ ખાવાથી શરીરમાં થાય છે ગજબ ફાયદા, જાણો અહીં

ડાયાબિટીસ માટે કારગર છે આ ઘરેલુ ઉપાય

રાત્રે જમ્યા પછી આ 10 યોગાસન કરવાથી ખોરાક જલ્દી પચશે

World Heart Day 2023: દરરોજ કરો આ આસન, હૃદય નબળું નહીં થાય

આઠ વર્ષ બાદ વર્લ્ડ કપમાં રમશે દિગ્ગજ ખેલાડી, 2015માં કર્યું હતું દમદાર પ્રદર્શન