પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના કોચનું નિધન, 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના કોચ રમકાંત અચરેકરનું 87 વર્ષની વયે પોતાના નિધન થયું છે. તેમને પોતાના મુંબઈ સ્થિત નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. અચરેકરને પદ્મ શ્રી અને દ્રોણાચાર્ય એવોર્ડ મળી ચુક્યા છે. તેમણે ફક્ત સચિન તેંડુલકરજ નહિ પણ વિનોદ કાંબલી, પ્રવીણ આમરે, સમીર દીધે, ચંદ્રકાન્ત પંડિત અજિત અગરકર અને રમેશ પોવાર સહીત અનેક દિગ્ગ્જ્જ ખેલાડીઓને […]

પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના કોચનું નિધન, 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Ramakant_Achrekar passed away
Follow Us:
| Updated on: Jan 02, 2019 | 2:14 PM
Ramakant_Achrekar passed away

Sachin Tendulkar with coach Ramakant Achrekar 

દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરના કોચ રમકાંત અચરેકરનું 87 વર્ષની વયે પોતાના નિધન થયું છે. તેમને પોતાના મુંબઈ સ્થિત નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. અચરેકરને પદ્મ શ્રી અને દ્રોણાચાર્ય એવોર્ડ મળી ચુક્યા છે. તેમણે ફક્ત સચિન તેંડુલકરજ નહિ પણ વિનોદ કાંબલી, પ્રવીણ આમરે, સમીર દીધે, ચંદ્રકાન્ત પંડિત અજિત અગરકર અને રમેશ પોવાર સહીત અનેક દિગ્ગ્જ્જ ખેલાડીઓને ટ્રેનિંગ આપી છે. અચરેકરના નિધનથી ખેલ જગતમાં શોકનો માહોલ છે.

Latest News Updates

સ્નાતકો માટે લોજીસ્ટીક ક્ષેત્રમાં મહિને 1,00,000થી વધુ પગાર
સ્નાતકો માટે લોજીસ્ટીક ક્ષેત્રમાં મહિને 1,00,000થી વધુ પગાર
મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિનું ગધેડા સાથે વિરોધ પ્રદર્શન
મહેસાણા શહેર કોંગ્રેસ સમિતિનું ગધેડા સાથે વિરોધ પ્રદર્શન
સુરતમાં નવલાં નોરતાનો થનગનાટ 21 વર્ષીય યુવક માટે બન્યો મોતનું કારણ
સુરતમાં નવલાં નોરતાનો થનગનાટ 21 વર્ષીય યુવક માટે બન્યો મોતનું કારણ
ખાલિસ્તાની આંતકી પન્નુ સામે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ FIR
ખાલિસ્તાની આંતકી પન્નુ સામે અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ FIR
Surat : ફરાર ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરને SOGએ ઝડપી પાડ્યો
Surat : ફરાર ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરને SOGએ ઝડપી પાડ્યો
રાજકોટનો રેલનગર અંડરબ્રિજ સમારકામને લઈ બે મહિના સુધી રહેશે બંધ
રાજકોટનો રેલનગર અંડરબ્રિજ સમારકામને લઈ બે મહિના સુધી રહેશે બંધ
Shamlaji: શામળાજી મંદિરે ભાદરવી પૂનમને લઈ ઉમટી ભક્તોની ભીડ
Shamlaji: શામળાજી મંદિરે ભાદરવી પૂનમને લઈ ઉમટી ભક્તોની ભીડ
ખેડબ્રહ્મામાં ભાદરવી પૂનમને લઈ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ખેડબ્રહ્મામાં ભાદરવી પૂનમને લઈ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
સૌરાષ્ટ્ર યુનિવિર્સિટીમાં ફરી વિવાદ, પ્રોફેસર ભરતી પ્રક્રિયા સામે સવાલ
સૌરાષ્ટ્ર યુનિવિર્સિટીમાં ફરી વિવાદ, પ્રોફેસર ભરતી પ્રક્રિયા સામે સવાલ
Surat: દારુના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યાનો આરોપ, 3 ને ઈજા
Surat: દારુના નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યાનો આરોપ, 3 ને ઈજા