AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farmer Protest: કિસાન આંદોલન મુદ્દે, રિહાના અને ગ્રેટાના ટ્વીટ બાદ સચિન તેંદુલકરે આપ્યો સણણતો જવાબ

કિસાન આંદોલન (Farmer Movement) ને લઇને કેટલાક દિગ્ગજ વિદેશી હસ્તિઓની ટ્વીટ્સ બાદ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર (Sachin Tendulkar) એ ટ્વીટર મારફતે તેમને જવાબ આપ્યો છે. મશહુર પોપ સ્ટાર રિહાના (Rihanna) અને ગ્રેટા થનબર્ગ (Greta Thunberg) એ કિસાન આંદોલન ને લઇને સોશિયલ મિડિયા દ્રારા નિશાન સાધ્યુ છે.

Farmer Protest: કિસાન આંદોલન મુદ્દે, રિહાના અને ગ્રેટાના ટ્વીટ બાદ સચિન તેંદુલકરે આપ્યો સણણતો જવાબ
સચિન તેંદુલકર એ ટ્વીટર પર લખ્યુ, એક દેશના સ્વરુપે અમે એક જ રહીએ છીએ.
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 04, 2021 | 10:17 AM
Share

કિસાન આંદોલન (Farmer Movement) ને લઇને કેટલાક દિગ્ગજ વિદેશી હસ્તિઓની ટ્વીટ્સ બાદ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર (Sachin Tendulkar) એ ટ્વીટર મારફતે તેમને જવાબ આપ્યો છે. મશહુર પોપ સ્ટાર રિહાના (Rihanna) અને ગ્રેટા થનબર્ગ (Greta Thunberg) એ કિસાન આંદોલન ને લઇને સોશિયલ મિડિયા દ્રારા નિશાન સાધ્યુ છે. જેના બાદ તમામ ભારતીય દિગ્ગજ હસ્તિઓએ સોશિયલ મિડીયા દ્રારા તેમને જવાબ વાળ્યો છે. ટીમ ઇન્ડીયાના પુર્વ ક્રિકેટર પ્રજ્ઞાન ઓઝા (Pragyan Ojha) બાદ હવે સચિન તેંદુલકર એ પણ નામ લિધા વિના જ જવાબ આપ્યો છે. રિહાના અને ગ્રેટાના ટ્વીટ બાદ ટ્વીટર પર #IndiaAgainstPropaganda #IndiaTogether ટ્રેન્ડ શરુ થવા લાગ્યુ છે.

સચિન તેંદુલકર એ ટ્વીટર પર લખ્યુ હતુ કે, ભારતની સંપ્રભુતા થી કોઇ પણ પ્રકારનુ સમાધાન કરી ના શકાય. બહારની તાકાત જોઇ શકે છે, પરંતુ તેમાં હિસ્સો લઇ નથી શકતી. ભારતીય ભારતને જાણે છે અને ભારતને લઇને નિર્ણય પણ લઇ શકે છે. એક દેશના સ્વરુપે અમે એક જ રહીએ છીએ. આ પહેલા પ્રજ્ઞાન ઓઝા એ રિહાનાને જવાબ આપતા ટ્વીટ કર્યુ હતુ, મારો દેશ અમારા ખેડૂતો પર ગર્વ કરે છે અને જાણે છે કે તે કેટલા મહત્વપૂર્ણ છે. મને વિશ્વાસ છે કે આને જલ્દી થી ઉકેલવામાં આશે. અમને અમારા અંદરોની મામલામાં કોઇ બહારના વ્યક્તિએ નાક ઘસેડવાની જરુરીયાત નથી. ક્રિકેટ જગત ઉપરાંત પણ બોલીવુડની દિગ્ગજ હસ્તિઓએ પણ આ મામલામાં ટ્વીટ કર્યુ હતુ. લોકોને અપિલ પણ કરી હતી કે, તેઓ દેશના માટે એક સાથે ઉભા રહે.

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">