ENGvsIND: પ્રથમ બે ટેસ્ટ મેચમાં પ્રેક્ષકો પર પ્રતિબંધ, ખાલી સ્ટેડિયમમાં રમાઇ શકે છે ચેન્નાઇ ટેસ્ટ

ઓસ્ટ્રેલીયા (Australia) ના જબરદસ્ત વિજય સાથેના પ્રવાસ બાદ હવે ઇંગ્લેંડ (England) સામે ભારતીય ટીમ ઘર આંગણે સિરીઝ રમશે. કોરોના કાળ બાદ પ્રથમ વાર ભારતના ઘરઆંગણે કોઇ ક્રિકેટ ટુર્નામેન્ટ અથવા સિરીઝ રમાનારી છે. ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં આમને સામને થશે.

ENGvsIND: પ્રથમ બે ટેસ્ટ મેચમાં પ્રેક્ષકો પર પ્રતિબંધ, ખાલી સ્ટેડિયમમાં રમાઇ શકે છે ચેન્નાઇ ટેસ્ટ
ચેન્નાઇમાં પ્રથમ ટેસ્ટ મેચ 5 ફેબ્રુઆરી થી 9 ફેબ્રુઆરીએ રમાનારી છે.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 23, 2021 | 10:11 AM

ENGvsIND: ઓસ્ટ્રેલીયા (Australia) ના જબરદસ્ત વિજય સાથેના પ્રવાસ બાદ હવે ઇંગ્લેંડ (England) સામે ભારતીય ટીમ ઘર આંગણે સિરીઝ રમશે. કોરોના કાળ બાદ પ્રથમ વાર ભારતના ઘરઆંગણે કોઇ ક્રિકેટ ટુર્નામેન્ટ અથવા સિરીઝ રમાનારી છે.

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં આમને સામને થશે. પ્રથમ બે ટેસ્ટ મેચ ચેન્નાઇ (Chennai) માં રમાનાર છે. જોકે આ સિરીઝની શરુઆત પહેલા જ તામિલનાડુ ક્રિકેટ એસોસિએશન (Tamil Nadu Cricket Association) થી જે સમાચારો આવી રહ્યા છે, તે ભારતીય ક્રિકેટ ફેન્સ માટે થોડા સારા નથી. તાજી જાણકારીઓ મુજબ ચેન્નાઇમાં રમાનારી ટેસ્ટ સિરીઝની પ્રથમ બંને મેચ પ્રેક્ષકો વિના જ ખાલી સ્ટેડીયમમાં રમાશે.

તામિલનાડુ ક્રિકેટ એસોસિએશનએ પોતાના તમામ મેમ્બરોને એક બતાવી દીધુ છે કે, ટેસ્ટ મેચના દરમ્યાન દર્શકોને પ્રવેશ નહી હોય. તેમણે આ નિર્ણય ત્યારે લીધો છે કે જ્યારે ભારત સરકારે તમામ આઉટડોર રમતો માટે 50 ટકા સુધી દર્શકોને પરવાનગી આપી છે. ચેન્નાઇમાં પ્રથમ ટેસ્ટ મેચ 5 ફેબ્રુઆરી થી 9 ફેબ્રુઆરીએ રમાનારી છે. જ્યારે બીજી ટેસ્ટનુ આયોજન 13 ફેબ્રુઆરી થી 17 ફેબ્રુઆરી વચ્ચે હશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

TNCA ના સેક્રટરી આર રામાસ્વામી એ પોતાના એસોસીએશનના તમામ સદસ્યોને એ કહ્યુ કે, BCCI ની સુરક્ષા બાબતોને જોતા અમારે કોઇ પણ પ્રકારનુ રિસ્ક નહી ઉઠાવવુ જોઇે. આપણે સિરીઝ દરમ્યાન ખેલાડીઓની સુરક્ષાને ને લઇને બાંધછોડ કરી શકતા નથી. આવામાં બોર્ડના દિશાનિર્દેશોનુસાર પ્રથમ બે ટેસ્ટ ખાલી સ્ટેડીયમમાં જ કરાવવામાં આવશે. મતલબ કે ફક્ત દર્શકો પર પ્રવેશબંધી નહી હોય, ગેસ્ટ અને સમિતી સદસ્યો પણ મેચ જોવા નહી આવી શકે.

ટીએનસીએ ના દ્રારા પગલુ ભારત સરકાર દ્રારા આઉટડોરમાં પ્રેક્ષકોને લઇને આપેલી 50 ટકા સંખ્યાની હાજરીની છુટછાટ બાદ ભરવામાં આવ્યુ છે. જોકે ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) તેમના મોટેરા સ્ટેડીયમ (Motera Stadium,) માં કેટલાક દર્શકોને પ્રવેશ માટે ખોલવામાં આવી શકે છે. ગુજરાત ક્રિકેટ ના એક સિનીયર અધીકારીએ ક્રિકેટઇન્ફો થી વાતચીતમાં કહ્યુ હતુ કે તેમનુ પ્લાનીંગ 20 થી 30 ટકા દર્શકોને સ્ટેડીયમમાં પ્રવેશ આપવાનુ છે. ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની ટેસ્ટ સિરીઝની અંતિમ બે ટેસ્ટ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમા રમાનારી છે. ત્રીજી ટેસ્ટ મેચ પિંક બોલ વડે દુધિયા રંગના પ્રકાશમાં 24 ફેબ્રુઆરી થી રમાનારી છે. જ્યારે સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ પણ મોટેરા સ્ટેડીયમમાં 4 માર્ચ થી રમાશે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">