Mohammad Hafeez: પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ હાફીઝે નિવૃત્તી લેવા સાથે જ PCB ની ખોલી દીધી પોલ, લગાવ્યા મોટા આરોપ

મોહમ્મદ હફીઝે (Mohammad Hafeez) 41 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા, કહ્યું- ભ્રષ્ટ ખેલાડીઓને ફરી ક્યારેય તક ન મળવી જોઈએ.

Mohammad Hafeez: પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ હાફીઝે નિવૃત્તી લેવા સાથે જ PCB ની ખોલી દીધી પોલ, લગાવ્યા મોટા આરોપ
Mohammad Hafeez
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 10:02 PM

સોમવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરનાર પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ હાફીઝે (Mohammad Hafeez) કહ્યું કે, રમતમાં ભ્રષ્ટાચાર માટે દોષિત ઠરેલા ખેલાડીઓને ક્યારેય દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક આપવી જોઈએ નહીં. હાફિઝે નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ લાહોરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તે પોતાના સ્ટેન્ડ પર અડીખમ છે કે જે ખેલાડીએ મેચ ફિક્સ કરી છે અને દેશને છેતર્યો છે તેને ક્યારેય રમવાની મંજૂરી આપવી જોઈએ નહીં.

હાફિઝે આગળ કહ્યું કે તેની કારકિર્દીની સૌથી નિરાશાજનક ક્ષણ તે હતી જ્યારે PCB ના વડાએ તેને ભ્રષ્ટ ખેલાડીને તક આપવા માટે બહાર જવા કહ્યું હતું. હાફિઝે કહ્યું, ‘મારા કરિયરની સૌથી મોટી નિરાશા અને પીડા ત્યારે થઈ જ્યારે અઝહર અલી (Azhar Ali) અને મેં આ મુદ્દે સૈદ્ધાંતિક અભિગમ અપનાવ્યો, પરંતુ બોર્ડ પ્રમુખે અમને કહ્યું કે જો આપણે રમવા નથી માંગતા તો કોઈ સમસ્યા નથી પરંતુ સંબંધિત ખેલાડી રમશે.

હાફિઝ 2019માં નિવૃત્તિ લેવા માંગતો હતો!

હાફિઝે સ્પષ્ટ કર્યું કે તેની નિવૃત્તિને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના પ્રમુખ રમીઝ રાજાના સ્ટેન્ડ સાથે કોઈ લેવાદેવા નથી કે તેણે અને શોએબ મલિકે 2019ના વર્લ્ડ કપ પછી નિવૃત્ત થવું જોઈએ. તેણે કહ્યું, ‘ના, હું 2019 વર્લ્ડ કપમાંથી નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો હતો. પરંતુ મારી પત્ની અને કેટલાક શુભેચ્છકોએ મને રમતા રહેવા માટે સમજાવ્યો. પરંતુ ત્યારથી હું તેના વિશે વિચારતો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

હાફિઝે કહ્યું, જ્યાં સુધી રમીઝે શું કહ્યું અથવા અનુભવ્યું તે સંબંધિત છે, તે તેમનો વ્યક્તિગત દૃષ્ટિકોણ છે અને મેં હંમેશા ટીકાકારોનું સન્માન કર્યું છે. મારો રસ્તો એ છે કે હું મેદાનમાં ઉતરું અને તેમને જવાબ આપું. હું બોર્ડમાં કોઈની સાથે નારાજ નથી. હાફિઝે કહ્યું કે તે કોઈ પણ જાતના અફસોસ વિના આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી રહ્યો છે.

જોકે સિનિયર ખેલાડીએ સ્વીકાર્યું કે તે ટી20 વર્લ્ડ કપથી પીસીબી ચીફને મળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આગળ કહ્યુ રમીઝે કહ્યું કે તેણે વિચાર્યું કે હું પીએસએલ અને કેન્દ્રીય કરારમાં તેના વર્ગ વિશે વાત કરવા માંગુ છું. પરંતુ આખરે 31 ડિસેમ્બરે જ્યારે હું તેને મળ્યો ત્યારે મેં તેને કહ્યું કે હું માત્ર તેને મારા નિવૃત્તિના નિર્ણય વિશે જણાવવા માંગુ છું. હાફિઝે એમ પણ કહ્યું કે ખેલાડીઓ અને બોર્ડ વચ્ચે વધુ સારી વાતચીત હોવી જોઈએ.

આ પણ વાંચોઃ IND vs SA: વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણેના ખરાબ દિવસો, 2 વર્ષમાં 1 શતક સામે 12 ડક અને 25 ની સરેરાશ

આ પણ વાંચોઃ IND vs SA: ભારતીય ટીમનો પ્રથમ દાવ 202 રન પર સમેટાયો, કેએલ રાહુલનુ અર્ધશતક, યાનસનની 4 વિકેટ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">